ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા હેમાંગ રાવલે રાજીવ ગાંધી ભવન, અમદાવાદ ખાતે એક પત્રકાર વાર્તાને સંબોધન કરતા જણાવ્યું હતું કે, ગરીબ, મધ્યમવર્ગ અને દેશ-વિદેશના કરોડો…
View More અંબાજીના દાનમાંથી ભાજપનો રાજકીય જલ્સો ‘ચંદા ચોરી’ સમાન : કોંગ્રેસAmbaji temple
અંબાજી મંદિરે પૂનમના મેળામાં શિખર ઉપર પાંચ મીટરથી મોટી ધજા ચડાવવાની મનાઇ
માંઅંબાના પવિત્ર ધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમ મહામેળો આગામી તા.20 થી 26 સુધી યોજાનાર છે. વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ પૂરજોશમાં શરૂૂ કરી દેવામાં આવી છે.…
View More અંબાજી મંદિરે પૂનમના મેળામાં શિખર ઉપર પાંચ મીટરથી મોટી ધજા ચડાવવાની મનાઇઅંબાજીમાં રાત્રિપૂજાની મંજૂરીના મામલે વિવાદ, બે સેવાભાવી ટ્રસ્ટે હાઈકોર્ટના દ્વાર ખટખટાવ્યા
ગુજરાતનું સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી શક્તિપીઠ માત્ર ભારતમાં જ નહીં, પરંતુ વિશ્વભરમાં વસતા કરોડો શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર છે. અહીં દરરોજ હજારો ભક્તો માતાજીના દર્શન કરીને…
View More અંબાજીમાં રાત્રિપૂજાની મંજૂરીના મામલે વિવાદ, બે સેવાભાવી ટ્રસ્ટે હાઈકોર્ટના દ્વાર ખટખટાવ્યાકાગડા બધેય કાળા: અયોધ્યા બાદ પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી મંદિરમાં પણ દાનની ચોરી
ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરમાં દાનચોરીનો પર્દાફાશ થયો છે. એપ્રિલમાં થયેલી આ ચોરીમાં CCTV ફૂટેજથી મુખ્ય આરોપી ચિરાગ ઠાકોર 1.04 લાખ રૂૂપિયાના બંડલ છુપાવતો ઝડપાયો…
View More કાગડા બધેય કાળા: અયોધ્યા બાદ પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી મંદિરમાં પણ દાનની ચોરીગબ્બર પર મધમાખીઓનો કબજો, અંબાજી મંદિરનો રોપ-વે બે દિવસ બંધ
શક્તિપીઠ અંબાજી ખાતે માતાજીના દર્શને જવાનું વિચારી રહ્યા હોવ તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના છે. આગામી બુધવાર અને ગુરુવારે ગબ્બર પર્વત પર…
View More ગબ્બર પર મધમાખીઓનો કબજો, અંબાજી મંદિરનો રોપ-વે બે દિવસ બંધકાલથી ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ અંબાજી મંદિરે દર્શનમાં ફેરફાર
આવતીકાલે ગુરુવારથી ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે શક્તિપીઠ અંબાજીધામમાં દેશ-વિદેશથી લાખો શ્રદ્ધાળુ શક્તિપીઠ ખાતે દર્શનાર્થે આવતા હોઈ દર્શન સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.…
View More કાલથી ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ અંબાજી મંદિરે દર્શનમાં ફેરફારઅંબાજી મંદિરના ભંડારામાં દારૂ-માંસાહારની પાર્ટીથી ખળભળાટ
10 પૂજારી અને એક રસોયાએ પવિત્ર જગ્યા અભડાવતા તાબડતોબ હકાલપટ્ટી, મંદિરનું શુધ્ધિકરણ કરાયું, તપાસ સમિતિની રચના જુનાગઢના ગિરનાર પર્વત ઉપર આવેલ ઐતિહાસીક અંબાજી મંઇદરનાં ભંડારામાં…
View More અંબાજી મંદિરના ભંડારામાં દારૂ-માંસાહારની પાર્ટીથી ખળભળાટઅંબાજીની અન્નસેવામાં અનંત અંબાણીનું રુ. 27.50 કરોડનું દાન
અંબાજી માતાજી મંદિરમાં બુધવારે જય અંબે તિથિ ભોજન યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.જેમાં યોજનાના પ્રથમ જ દિવસે રૂૂ. 30 કરોડથી વધુનું દાન એકત્ર થયું હતું.…
View More અંબાજીની અન્નસેવામાં અનંત અંબાણીનું રુ. 27.50 કરોડનું દાનઅંબાજીમાં જય અંબે તિથિ ભોજન યોજનાના પ્રથમ દિવસે જ 30 કરોડનું દાન
ભારતભરના 51 શક્તિપીઠોમાં હૃદયસ્થાન ગણાતા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ ખાતે લાખો શ્રદ્ધાળુઓની સુવિધામાં વધારો કરવાના ઉમદા હેતુથી ’જય અંબે તિથિ ભોજન’ યોજનાનો ભવ્ય…
View More અંબાજીમાં જય અંબે તિથિ ભોજન યોજનાના પ્રથમ દિવસે જ 30 કરોડનું દાનઅંબાજી મંદિરે ‘જય અંબે તિથિ ભોજન’ યોજના અંતર્ગત માઇ ભકતો બની શકશે આજીવન દાતા
51 શક્તિપીઠોમાં સર્વોચ્ચ સ્થાન ધરાવતા અંબાજી શક્તિપીઠ ખાતે માતાજીના દર્શને આવતા લાખો યાત્રિકો માટે મંદિર ટ્રસ્ટ દ્વારા નિ:શુલ્ક ભોજન પ્રસાદની વ્યવસ્થા ’અંબિકા અન્નક્ષેત્ર’ ખાતે ચલાવવામાં…
View More અંબાજી મંદિરે ‘જય અંબે તિથિ ભોજન’ યોજના અંતર્ગત માઇ ભકતો બની શકશે આજીવન દાતા