ગુરુ દત્તાત્રેય શિખરના મહંત્ત મહેશગીરી બાપુના ચોંકાવનારા આક્ષેપો… જાગો સનાતનીઓ નહીંતર ભવનાથમાં પગ નહીં મુકી શકો સીતાવનની 2000 વાર જમીન સરકારે જૈન સંપ્રદાયને આપી દેતા…
View More ગિરનારની સનાતની ટેકરીઓ ઉપર જૈનોનો કબજો, નામ બદલી નાખ્યાGirnar
ગીરનારના ભરતવન પાસે જૈન ધર્મ માટે જગ્યાની ફાળવણી કરાતા વિવાદ
ગિરનાર પર્વત પર ભરતવન-સેસાવન પાસે જૈન ધર્મ માટે જગ્યાની ફાળવણી કરી દેતા વિવાદ વકર્યો છે. આ મંજૂરી કોણે આપી, કઇ રીતે મેળવી સહિતની બાબતે તપાસ…
View More ગીરનારના ભરતવન પાસે જૈન ધર્મ માટે જગ્યાની ફાળવણી કરાતા વિવાદગિરનારમાં મંદિરમાં નોનવેજ પ્રકરણમાં પૂજારીનો પ્રાંત અધિકારી પર માર માર્યાનો આક્ષેપ
જૂનાગઢના સુપ્રસિદ્ધ અને લાખો ભક્તોની આસ્થાના કેન્દ્ર સમાન ગિરનાર પર્વત પર આવેલા અંબાજી મંદિરના ભંડારામાં દારૂૂ અને નોનવેજની પાર્ટીનો વીડિયો વાયરલ થતા સમગ્ર પંથકમાં ભારે…
View More ગિરનારમાં મંદિરમાં નોનવેજ પ્રકરણમાં પૂજારીનો પ્રાંત અધિકારી પર માર માર્યાનો આક્ષેપગિરનાર ઉપર જૈન ધજા ફરકાવનાર વેપારીની ધરપકડ
આરોપીઓએ દિગંબર જૈનનો ધ્વજ લઇ જઇ બે સંપ્રદાય વચ્ચે વૈમનસ્ય ફેલાવવાનું કૃત્ય કર્યું હતું ગિરનાર પર્વત ખાતે આવેલ નાથ સંપ્રદાયની જગ્યા ઓઘડનાથની ટુંક પર…
View More ગિરનાર ઉપર જૈન ધજા ફરકાવનાર વેપારીની ધરપકડગિરનાર પર્વત પર અંબાજીનો પ્રાગટ્યોત્સવ ઉજવાશે
52 શક્તિપીઠ પૈકીની ઉદયન પીઠમા શ્રી સુકતના પાઠ અને વિશ્ર્વ કલ્યાણના અર્થે હોમ-હવનનું આયોજન ગરવાગઢ ગિરનારની 5000 પગથિયાંવાળી ગગનચુંબી ટોચ પર બિરાજમાન જગતજનની માં અંબાનો…
View More ગિરનાર પર્વત પર અંબાજીનો પ્રાગટ્યોત્સવ ઉજવાશેગિરનારમાં ટ્રેકિંગ કરતો યુવાન 2500 પગથિયાની ઉંચાઇથી પટકાયો
પથ્થર પરથી ચઢાણ કરતા નડેલો અકસ્માત, સ્થળ પર જ મોત ગુજરાતના પવિત્ર યાત્રાધામ ગિરનાર પર્વત પર આજે એક ગમખ્વાર દુર્ઘટના સર્જાઈ છે. પરંપરાગત પગથિયાંને બદલે…
View More ગિરનારમાં ટ્રેકિંગ કરતો યુવાન 2500 પગથિયાની ઉંચાઇથી પટકાયોગિરનાર પરિક્રમા શ્રધ્ધાળુઓ માટે સ્થગિત, સાધુ-સંતો પરંપરા નિભાવશે
પરિક્રમાનો 36 કિ.મી.નો રૂટ ધોવાઇ ગયો, ભાવિકોની સુરક્ષા- સલામતી ધ્યાને લઇ લેવાયેલો નિર્ણય ધાર્મિક પરંપરા જાળવવા સાધુ-સંતો પ્રતિકાત્મક પરિક્રમા યોજશે જુનાગઢમાં ગરવા ગિરનારની પરંપરાગત પરિક્રમા…
View More ગિરનાર પરિક્રમા શ્રધ્ધાળુઓ માટે સ્થગિત, સાધુ-સંતો પરંપરા નિભાવશેગિરનારની લીલી પરિક્રમા મોકૂફ,કમોસમી વરસાદના કારણે સાધુ-સંતોનો મોટો નિર્ણય
ગિરનારની લીલી પરિક્રમાને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગિરનાર પર્વતની આસપાસ યોજાતી પંચકોશીય ‘લીલી પરિક્રમા’ ને ભારે વરસાદને કારણે મોકૂફ રાખવામાં આવી છે.…
View More ગિરનારની લીલી પરિક્રમા મોકૂફ,કમોસમી વરસાદના કારણે સાધુ-સંતોનો મોટો નિર્ણયલીલી પરિક્રમા રદ થવાની શકયતા, 31મીએ નિર્ણય લેવાશે
વાતાવરણમાં ઉઘાડ થશે તો તંત્ર દ્વારા રસ્તા રીપેરીંગની કામગીરી હાથ ધરાશે, ઉતારા મંડળો અને અન્નક્ષેત્રોને હાલ જંગલમાં પ્રવેશ પર મનાઇ જુનાગઢમાં 2 નવેમ્બરથી ગિરનારની લીલી…
View More લીલી પરિક્રમા રદ થવાની શકયતા, 31મીએ નિર્ણય લેવાશેગિરનારની લીલી પરિક્રમાને લઇને ટ્રાફિક નિયમન પ્લાન જાહેર
5 નવેમ્બર સુધી અનેક માર્ગો વન-વે જાહેર, ભવનાથમાં પ્રવેશબંધી લાગુ કરાશે ગિરનારની પાવનકારી ભૂમિ પર શ્રદ્ધા અને પ્રકૃતિનો અનોખો સંગમ રચતી લીલી પરિક્રમાનો 2 નવેમ્બર…
View More ગિરનારની લીલી પરિક્રમાને લઇને ટ્રાફિક નિયમન પ્લાન જાહેર