જૂનાગઢ અખિલ ભારત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા-2023-24 તથા અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા 2023-24ની પૂર્વ તૈયારીઓ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શરૂૂ કરી દેવામાં આવી છે....
જૂનાગઢ ગિરનાર લીલી પરિક્રમાનો મેયર ગીતાબેન પરમારે રીબીન કાપી અને કલેક્ટર અનિલ રાણાવસિયા એ શ્રીફળ વધેરી હરિ ગીરીજી બાપુ, ઈન્દ્રભારતી બાપુ, મહેન્દ્રાનંદગીરી મહારાજ, સહિતના સંતોની ઉપસ્થિતિમાં...
ગિરનાર લીલી પરિક્રમા દરમિયાન યાત્રાળુઓને અસુવિધા ન થાય તે માટે ગત પરિક્રમાઓની સરખામણીમાં સુવિધાઓ અને વ્યવસ્થાઓમાં વધારો કરવામાં આવ્યો છે. પીવાના પાણીના પોઈન્ટ વધારવાની સાથે પરિક્રમા...
જૂનાગઢ ગિરનાર લીલી પરિક્રમા આગામી દેવ ઉઠી એકદાશી તા.23 નવેમ્બરથી પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યારે આજ રોજ ગુરુ દત્તાત્રય શિખરના મહંત મહેશગીરી બાપુ અને સ્થાનિક...
જૂનાગઢ કલેક્ટર અનિલ રાણાવસિયાના અધ્યક્ષ સ્થાને આજે ગિરનારની પરિક્રમાની તૈયારી અંગેની બીજી બેઠક મળી હતી જેમાં કલેકટર સહિતના જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ અને સાધુ સંતો તેમજ...
ગિરનાર પર્વત પર ગંદકી ફેલાતી અટકાવવા જાહેરહિતની અરજી બાદ હાઇકોર્ટે સફાઇનો આદેશ આપ્યો છે. પર્વત પર ગંદકીની સફાઇ થાય છે કે નહીં તેનું નિરીક્ષણ કરવા માટે...