SIR બાદ મતદાર યાદીમાં 13.39% મતદાર ઘટી ગયા

અમદાવાદ જિલ્લામાં સૌથી વધુ મતદારો: સુરેન્દ્રનગરમાં ફકત 99 મતદારો ઘટયા ગુજરાતની મતદાર યાદીના ખાસ સઘન સુધારાથી મતદારોની સંખ્યા 13.39% ઘટી ગઈ છે. મહિનાઓની ચકાસણી, કાઢી…

View More SIR બાદ મતદાર યાદીમાં 13.39% મતદાર ઘટી ગયા

જામનગર જિલ્લાની આખરી મતદારયાદી જાહેર

જિલ્લામાં 21,412 નવા નામ ઉમેરાયા, કુલ 10.85 લાખથી વધુ મતદારો નોંધાયા-જિલ્લા ચૂંટણી અધિકારી કેતન ઠક્કર ભારતના ચૂંટણી આયોગ દ્વારા તા. 27/10/2025થી જાહેર કરાયેલ મતદારયાદી ખાસ…

View More જામનગર જિલ્લાની આખરી મતદારયાદી જાહેર

રાજકોટની 8 વિધાનસભામાં 20.89 લાખ મતદારો; 3 લાખથી વધુ નામ રદ

89553 મતદારોના મૃત્યુ, 1,69135નું કાયમી સ્થળાંતર, 58942 સ્થળ પર મળ્યા નહીં, 10763 ડુપ્લીકેટ નીકળ્યા રાજકોટ શહેર જિલ્લાની આઠ વિધાનસભા મત વિસ્તારની મતદારયાદીની આજે આખરી પ્રસિધ્ધી…

View More રાજકોટની 8 વિધાનસભામાં 20.89 લાખ મતદારો; 3 લાખથી વધુ નામ રદ

ગુજરાતમાં મતદારોની સંખ્યા 4.40 કરોડ, 68.12 લાખ કપાયા

5.08 કરોડ મતદારો પૈકી 4.34 કરોડે ફોર્મ ભર્યા, મુસદ્દાની પ્રસિધ્ધિ બાદ 5.60 લાખ મતદારો વધ્યા, સ્થાનિક ચૂંટણીઓનો માર્ગ મોકળો ગુજરાતની મતદાર યાદીની અંતે ચૂંટણી પંચે…

View More ગુજરાતમાં મતદારોની સંખ્યા 4.40 કરોડ, 68.12 લાખ કપાયા

ડમી ફોર્મ નં.7 ભરીને મતદાર કાપવાની ‘રાજકીય’ ચાલનું બાળમરણ

કોંગ્રેસ, આમ આદમી પાર્ટી દ્વારા ઉગ્ર વિરોધ થતાં ચૂંટણી પંચના આંકડા ‘સુધરી’ ગયા; અઠવાડિયામાં નામ કમી કરવાના ફોર્મની સંખ્યા 10.76 લાખ ઘટી કેન્દ્રીય ચૂંટણી પંચ…

View More ડમી ફોર્મ નં.7 ભરીને મતદાર કાપવાની ‘રાજકીય’ ચાલનું બાળમરણ

ભાવનગરમાં ચોક્કસ સમાજના મતદારોના નામ કાઢવા ખોટી અરજીઓ કરાઈ

ભાવનગરમાં ચૂંટણી પ્રક્રિયાની પવિત્રતા પર ગંભીર સવાલો ઊભા થયા છે. ફોર્મ નંબર 7 મારફતે ચોક્કસ સમાજના મતદારોના નામ મતદાર યાદીમાંથી કાઢવા ભાજપ દ્વારા ખોટા નામે…

View More ભાવનગરમાં ચોક્કસ સમાજના મતદારોના નામ કાઢવા ખોટી અરજીઓ કરાઈ

ગુજરાતમાં 70 લાખ મતદારોના નામ કમી કરવાનું ષડયંત્ર

કમલમમાં ફોર્મ નંબર-7 છાપીને વિવિધ વિસ્તારોમાં વહેંચવામાં આવે છે, કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાના આક્ષેપો ગુજરાતમાં આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને મતદાર યાદીમાં થઈ રહેલા ફેરફારોને લઈને…

View More ગુજરાતમાં 70 લાખ મતદારોના નામ કમી કરવાનું ષડયંત્ર

અયોધ્યામાં 15000 સાધુ-સંતો મતદાર તરીકે નીકળી જશે

અખાડાઓ-મઠોમાં રહેતા સંત સમયના લોકોએ મતદાર યાદી સુધારણા ફોર્મમાં માતાની જગ્યાએ કૌશલ્યા, જાનકી, સીતા નામ લખ્યા છે, પિતા તરીકે ગુરૂ દર્શાવ્યા છે અયોધ્યાના નિર્વાણી અની…

View More અયોધ્યામાં 15000 સાધુ-સંતો મતદાર તરીકે નીકળી જશે

ગુજરાતમાં 4.34 કરોડ મતદારો, 73.73 લાખ નામ દૂર કરાયા

40.25 લાખનું સ્થળાંતર, 9.69 લાખ સરનામા પર મળ્યા નહીં, 3.81 લાખ ડબલ નામ નીકળ્યા ગુજરાતમાં SIRની પ્રક્રિયા બાદ ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર કરવામાં આવી છે.…

View More ગુજરાતમાં 4.34 કરોડ મતદારો, 73.73 લાખ નામ દૂર કરાયા

જામનગર જિલ્લામાંથી 1,77,477 મતદારોના નામ કમી

જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરી ખાતે તા.19/12ના પ્રસિદ્ધ કરવામાં આવેલ મુસદ્દા મતદાર યાદી અન્વયે તથા SIR આગામી કામગીરી…

View More જામનગર જિલ્લામાંથી 1,77,477 મતદારોના નામ કમી