રેલવે મંત્રાલયના જણાવ્યા અનુસાર અયોધ્યા રેલવે સ્ટેશનના પુન: વિકાસનું કામ બે તબક્કામાં કરવામાં આવી રહ્યું છે. 240 કરોડના ખર્ચે પ્રથમ તબક્કાનું કામ આ વર્ષે 31 ડિસેમ્બર...
અયોધ્યામાં આગામી તા.22 જાન્યુઆરીના દિવસે રામલલ્લાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. આ મહોત્સવ અંતર્ગત ગુજરાતની શૈક્ષણિક સંસ્થાઓમાં આ દિવસે રજા જાહેર કરી અને અઠવાડિયા...
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તા. 27 નાં રોજ ગુજરાત વાયબ્રન્ટ સમિટ માટે જાપાન તેમજ સિંગાપોરનાં વિદેશ પ્રવાસે જવાનાં છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિદેશ પ્રવાસે...
અયોધ્યા નગરીમાં રામમંદિરમાં આગામી જાન્યુઆરી માસમાં ભગવાન રામચંદ્રજીની પ્રતિમાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર છે તે પૂર્વે દેશભરમાં રામ મંદિરની ડિઝાઈન અને કોતરણી સહિતની ચર્ચા છે ત્યારે...
22 જાન્યુઆરીએ પીએમ નરેન્દ્ર મોદી અભિજીત મુહૂર્ત મૃગાશિરા નક્ષત્રમાં બપોરે 12:20 કલાકે રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરશે. આ કાર્યને આંતરરાષ્ટ્રીય સ્વરૂપ આપવા માટે રવિવારે સાકેત નિલયમ...
રામ મંદિરને લઈને મોટા સમાચાર મળી રહ્યા છે. અહેવાલો અનુસાર 22 જાન્યુઆરી 2024ના રોજ રામ મંદિરના ઉદ્ઘાટન પહેલા ઘણા આતંકવાદી સંગઠનો આતંકી હુમલાની યોજના બનાવી રહ્યા...
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ અને અયોધ્યા ખાતે શ્રી રામ મંદિર ઐતિહાસિક મહત્વતા તેમજ સામ્યતા બંને ધરાવે છે. સદીઓના ખંડન બાદ પુન:સર્જન ની અદ્વિતિય ગાથા સોમનાથ અને અયોધ્યાના...
અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણકાર્ય ઝડપથી ચાલી રહ્યું છે. મંદિરમાં 22 જાન્યુઆરીના રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. મંદિરના ગર્ભગૃહનું નિર્માણ પુરુ થઈ ચૂક્યું છે. આ દરમ્યાન સામે...
રામ મંદિરના ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિર્ણયને લઈને વિરોધના અવાજો ઉઠવા લાગ્યા છે. આ સંબંધમાં મુસ્લિમોની સૌથી મોટી ધાર્મિક સંસ્થા જમિયત ઉલેમા-એ-હિંદના ચીફ...
તમામ રાજ્યના મુખ્યમંત્રી-ગવર્નર, વિવિધ સંપ્રદાયના સાધુ-સંતોને પણ તેડાવાશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત, ચારેય શંકરાચાર્ય 22 જાન્યુઆરી 2024ના રોજ, શ્રી રામ જન્મભૂમિ સ્થળ પર નિર્માણાધીન રામ...