અયોધ્યામાં રામલલ્લાનું ‘સૂર્ય તિલક’: ભગવાનના લલાટ પર કિરણો ઝળહળ્યા, PM મોદીએ ટીવી પર કર્યા દર્શન

  પવિત્ર નગરી અયોધ્યામાં આજે રામનવમીના અવસરે પ્રભુ રામલલાને સૂર્ય તિલક થયું હતું. બપોરે બરાબર 12 વાગ્યે અભિજીત મુહૂર્તમાં ભગવાન રામલલાનું ‘સૂર્યતિલક’ થયું હતું. પ્રાણ…

View More અયોધ્યામાં રામલલ્લાનું ‘સૂર્ય તિલક’: ભગવાનના લલાટ પર કિરણો ઝળહળ્યા, PM મોદીએ ટીવી પર કર્યા દર્શન

CM યોગીની માફી ન માગે ત્યાં સુધી શંકરાચાર્ય અવિમુક્તેશ્ર્વરાનંદને અયોધ્યામાં પ્રવેશબંધી

પીઠાધીશ્ર્વર જગતગુરુ પરમહંસ આચાર્યની જાહેરાત અયોધ્યા પાસવી કેન્ટોનમેન્ટ પીઠાધીશ્વર જગતગુરુ પરમહંસ આચાર્યએ શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સામે કડક વલણ અપનાવ્યું છે. તેમણે સ્પષ્ટ ચેતવણી આપી છે…

View More CM યોગીની માફી ન માગે ત્યાં સુધી શંકરાચાર્ય અવિમુક્તેશ્ર્વરાનંદને અયોધ્યામાં પ્રવેશબંધી

કોદંડ નામક 286 કિલોના ધનુષનું અયોધ્યામાં આગમન

પ્રભુભક્તિ સાથે રાષ્ટ્રભક્તિનો સમન્વય કરવા ધનુષ્યમાં કારગીલ સહિતના યુદ્ધની ગાથાઓ આલેખાઇ છે અયોધ્યા રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠાને આજે બે વર્ષ પૂર્ણ થયા છે. વર્ષ 2024માં 22…

View More કોદંડ નામક 286 કિલોના ધનુષનું અયોધ્યામાં આગમન

આજે અયોધ્યા રામમંદિરની દ્વિવાર્ષિકી : દસ કરોડ લોકોએ દર્શન કર્યા

સાવ છેવાડાના આમ જનથી વિશ્ર્વની મહાન હસ્તીઓએ માથું ટેકવ્યું 500 વરસની પ્રતિક્ષા પછી રામલલ્લા તીર્થનો અભ્યુદય થયેલો છે 22 જાન્યુઆરી, 2024 ની તારીખ રામ મંદિરના…

View More આજે અયોધ્યા રામમંદિરની દ્વિવાર્ષિકી : દસ કરોડ લોકોએ દર્શન કર્યા

અયોધ્યા રામ મંદિરમાં નમાજ પઢવાનો પ્રયાસ, સુરક્ષાકર્મીએ 2 યુવક-1 યુવતીની કરી ધરપકડ

  અયોધ્યા રામ મંદિરમાં સુરક્ષામાં મોટી ચૂક થઈ છે. અયોધ્યા રામ મંદિર સંકુલમાં ત્રણ લોકો ઘૂસી ગયાં અને નમાજ પઢવાનો પ્રયાસ કર્યો હતો. જેને કારણે…

View More અયોધ્યા રામ મંદિરમાં નમાજ પઢવાનો પ્રયાસ, સુરક્ષાકર્મીએ 2 યુવક-1 યુવતીની કરી ધરપકડ

અયોધ્યા રામમંદિરમાં અજાણ્યા ભકતે રૂા.30 કરોડની પ્રતિમાનું કરેલું ગુપ્તદાન

અયોધ્યાના રામલલ્લા મંદિર સંકુલમાં ટૂંક સમયમાં એક ભવ્ય અને દુર્લભ પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે. આ સોના જેવી પ્રતિમા હીરા, નીલમણિ અને બઅન્ય ઘણા રત્નોથી જડિત…

View More અયોધ્યા રામમંદિરમાં અજાણ્યા ભકતે રૂા.30 કરોડની પ્રતિમાનું કરેલું ગુપ્તદાન

અયોધ્યામાં 15000 સાધુ-સંતો મતદાર તરીકે નીકળી જશે

અખાડાઓ-મઠોમાં રહેતા સંત સમયના લોકોએ મતદાર યાદી સુધારણા ફોર્મમાં માતાની જગ્યાએ કૌશલ્યા, જાનકી, સીતા નામ લખ્યા છે, પિતા તરીકે ગુરૂ દર્શાવ્યા છે અયોધ્યાના નિર્વાણી અની…

View More અયોધ્યામાં 15000 સાધુ-સંતો મતદાર તરીકે નીકળી જશે

રામાયણ પર બનેલું દુનિયાનું પહેલું વેક્સ મ્યુઝિયમ કાલે અયોધ્યામાં ખુલ્લું મુકાશે

ભવ્ય રામમંદિરના નિર્માણ પછી અયોધ્યામાં વધુ એક ઐતિહાસિક સ્થળ તૈયાર થયું છે. અહીં ત્રેતાયુગની ઝલક આપતું રામાયણનું દુનિયાનું સૌપ્રથમ વેક્સ મ્યુઝિયમ બનીને તૈયાર છે. અયોધ્યાના…

View More રામાયણ પર બનેલું દુનિયાનું પહેલું વેક્સ મ્યુઝિયમ કાલે અયોધ્યામાં ખુલ્લું મુકાશે

અયોધ્યામાં જોરદાર વિસ્ફોટ: ઘરધણી, ત્રણ બાળકો સહિત પાંચનાં મૃત્યુ

ઘરમાલિકનો મૃતદેહ વીસ મીટર દૂર ફેંકાયો, એક કિ.મી. સુધી અવાજ સંભળાયો ગઇકાલે સાંજે લગભગ 7:15 વાગ્યે ઉત્તર પ્રદેશના અયોધ્યાના પુરાકલંદર વિસ્તારના કલ્યાણ ભદરસા ગ્રામ પરિષદના…

View More અયોધ્યામાં જોરદાર વિસ્ફોટ: ઘરધણી, ત્રણ બાળકો સહિત પાંચનાં મૃત્યુ

અયોધ્યામાં રામ મંદિર આસપાસ બહુમાળી ઇમારતો પર પ્રતિબંધ

અયોધ્યા ડેવલપમેન્ટ ઓથોરિટી (ADA ) એ માસ્ટર પ્લાન-2031 હેઠળ રામ મંદિરની આસપાસ બહુમાળી ઇમારતોના બાંધકામ પર પ્રતિબંધ મૂક્યો છે. રામ મંદિરની સુંદરતા અને આધ્યાત્મિક પવિત્રતા…

View More અયોધ્યામાં રામ મંદિર આસપાસ બહુમાળી ઇમારતો પર પ્રતિબંધ