‘કોંગ્રેસમાં RSS વિચારસરણી ધરાવતા લોકોને પાર્ટીમાંથી હટાવવા પડશે…’ રાહુલ ગાંધીનું મોટું નિવેદન

કોંગ્રેસ સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કોંગ્રેસ વર્કિંગ કમિટિ (CWC)ની બેઠકમાં પાર્ટીમાં RSSની વિચારધારા ધરાવતા લોકોની હાજરી પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું…

View More ‘કોંગ્રેસમાં RSS વિચારસરણી ધરાવતા લોકોને પાર્ટીમાંથી હટાવવા પડશે…’ રાહુલ ગાંધીનું મોટું નિવેદન

નાતાલનો ખુલ્લો વિરોધ નહીં, શિખો સાથે ભાઇચારો: સંઘનો વ્યુહ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વ્યવસાયથી લઈને સંસ્કૃતિ સુધી દરેક બાબતમાં સ્વદેશીને વળગી રહેવા પર ભાર મૂકે છે. ઘણીવાર તે ક્રિસમસ જેવા પ્રસંગોથી દૂર રહ્યા છે અને…

View More નાતાલનો ખુલ્લો વિરોધ નહીં, શિખો સાથે ભાઇચારો: સંઘનો વ્યુહ

2023-24માં ભાજપને કોંગ્રેસ કરતાં 776% વધુ 2204 કરોડનું દાન: BRS બીજા નંબરે

વર્ષ 2024 લગભગ સમાપ્ત થઈ રહ્યું છે. વર્ષ 2023-24માં મોટાભાગની પાર્ટીઓને કરોડો રૂૂપિયાનું દાન મળ્યું છે. આ યાદીમાં ભારતીય જનતા પાર્ટી ટોચ પર અને કોંગ્રેસ…

View More 2023-24માં ભાજપને કોંગ્રેસ કરતાં 776% વધુ 2204 કરોડનું દાન: BRS બીજા નંબરે

અમિત શાહ ગૃહમંત્રી પદેથી રાજીનામું આપે: ડો.બાબા સાહેબ આંબેડકર મુદ્દે કરેલા નિવેદનનો રાજકોટમાં વિરોધ

અમિત શાહ સામે એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો નોંધી તાત્કાલિક ધરપકડ કરવા માંગ દિલ્હી સંસદ ભવન ખાતે ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ભારતના બંધારણના ઘડવૈયા ડો. બાબા…

View More અમિત શાહ ગૃહમંત્રી પદેથી રાજીનામું આપે: ડો.બાબા સાહેબ આંબેડકર મુદ્દે કરેલા નિવેદનનો રાજકોટમાં વિરોધ

દિલ્હીમાં કોંગ્રેસ નેતાઓને ચૂંટણી લડવા ભાજપ ફંડ આપી રહ્યો છે: ‘આપ’નો ધડાકો

દિલ્હીના મુખ્યમંત્રી આતિશીએ કોંગ્રેસ પર જોરદાર પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે, અમને સત્તાવાર સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે ભાજપ કોંગ્રેસના ઉમેદવારોને ફંડ આપી…

View More દિલ્હીમાં કોંગ્રેસ નેતાઓને ચૂંટણી લડવા ભાજપ ફંડ આપી રહ્યો છે: ‘આપ’નો ધડાકો

ભાજપ સંગઠનની શનિવારે અગત્યની બેઠક

ભાજપનું સંગઠન પર્વ 2024 ચાલી રહ્યું છે. તે હવે અંતિમ તબક્કામાં છે, એટલે કે સંગઠન પર્વનો પ્રથમ તબક્કો પ્રાથમિક સદસ્યતા અભિયાનનો, ત્યારબાદ બીજા તબક્કો સક્રિય…

View More ભાજપ સંગઠનની શનિવારે અગત્યની બેઠક

આંબેડકર મુદ્દે કોંગ્રેસને ઘેરવા NDAએ ઘડી કાઢી વ્યૂહરચના

શાસક મોરચાની બેઠકમાં સંકલન, નિયમિત પરામર્શ પર ભાર પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની 100મી જન્મજયંતિ નિમિત્તે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ…

View More આંબેડકર મુદ્દે કોંગ્રેસને ઘેરવા NDAએ ઘડી કાઢી વ્યૂહરચના

મોહન ભાગવતને હવે અહેસાસ થતો હશે કે સિંહસવારી કર્યા પછી ઉતરવું અઘરું છે

ભારતમાં મુસ્લિમોનાં ધર્મસ્થાનો પરના દાવા વધતા જાય છે ત્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના વડા મોહન ભાગવતે આપેલા નિવેદનના કારણે બબાલ થઈ ગઈ છે. મોહન ભાગવતે…

View More મોહન ભાગવતને હવે અહેસાસ થતો હશે કે સિંહસવારી કર્યા પછી ઉતરવું અઘરું છે

વડોદરામાં ભાજપ વિરુદ્ધ પોસ્ટર, હે યુવા સાંસદ ચમત્કારના વિકાસમાં બળાત્કાર કયાં સુધી?

ક્રાંતિકારી સેનાના નામે મધરાત્રે પોસ્ટર લાગતા રાજકીય ગરમાવો ગુજરાતમાં ભાજપના શાસનમાં એક પછી એક દુષ્કર્મની ઘટનાઓ સામે આવી રહી છે જેને લઈને અત્યારે ભાજપ સરકાર…

View More વડોદરામાં ભાજપ વિરુદ્ધ પોસ્ટર, હે યુવા સાંસદ ચમત્કારના વિકાસમાં બળાત્કાર કયાં સુધી?

દિલ્હીના મુખ્યમંત્રી આતિશીની થઇ શકે છે ધરપકડ, અરવિંદ કેજરીવાલનો મોટો દાવો

  આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે (25 ડિસેમ્બર) બીજેપી પર જોરદાર નિશાન સાધ્યું. આ દરમિયાન તેમણે દિલ્હી…

View More દિલ્હીના મુખ્યમંત્રી આતિશીની થઇ શકે છે ધરપકડ, અરવિંદ કેજરીવાલનો મોટો દાવો