રામમંદિર પછી હવે રાષ્ટ્રીય મંદિર બનાવવું જરૂરી છે: ભાગવત

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના સરસંઘચાલક ડો. મોહન ભાગવતે ગઇકાલે જણાવ્યું કે, અયોધ્યામાં બનેલા ભવ્ય રામ મંદિર, જે બધાના કલ્યાણનું પ્રતીક છે, તે પૂરું થઈ ગયું…

View More રામમંદિર પછી હવે રાષ્ટ્રીય મંદિર બનાવવું જરૂરી છે: ભાગવત

દુનિયા મોદીને સાંભળે છે કારણ કે ત્યાં ભારતની શક્તિ પ્રદર્શિત થઇ રહી છે: ભાગવત

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે સોમવારે કહ્યું કે વૈશ્વિક મંચ પર ભારતના વધતા પ્રભાવને કારણે વિશ્વના નેતાઓને વડા પ્રધાન નરેન્દ્ર મોદી તરફ વધુ ધ્યાન…

View More દુનિયા મોદીને સાંભળે છે કારણ કે ત્યાં ભારતની શક્તિ પ્રદર્શિત થઇ રહી છે: ભાગવત

ભારતને હિંદુરાષ્ટ્ર જાહેર કરવાની જરૂર નથી: ભાગવત

હિન્દુ ધર્મ ફક્ત ધાર્મિક જ નહીં સભ્યતાની પણ ઓળખ: સંઘની નવી વ્યાખ્યા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના વડા મોહન ભાગવતે કહ્યું છે કે જે કોઈને…

View More ભારતને હિંદુરાષ્ટ્ર જાહેર કરવાની જરૂર નથી: ભાગવત

હિંદુ ધર્મ પણ રજિસ્ટર્ડ નથી: કરમુક્તિ મામલે ભાગવતનો બચાવ

RSS વ્યક્તિઓનો સમૂહ હોવાથી કરમુક્તિ મળી હોવાનો ખુલાસો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS )ના વડા મોહન ભાગવતે સંઘની 100મી વર્ષગાંઠ નિમિત્તે બેંગલુરુમાં આયોજિત બે દિવસીય વ્યાખ્યાન…

View More હિંદુ ધર્મ પણ રજિસ્ટર્ડ નથી: કરમુક્તિ મામલે ભાગવતનો બચાવ

હિન્દુ રાષ્ટ્ર જ સુરક્ષાની ગેરંટી: મોહન ભાગવતનો હુંકાર

પહેલગામ હુમલાએ આપણને શીખવ્યું કે, કયો દેશ આપણો મિત્ર અને કયો દુશ્મન છે; આપણી સુરક્ષા માટે આપણે જ સતર્ક રહેવું જરૂરી આરએસએસના 100 વર્ષ પુર્ણ…

View More હિન્દુ રાષ્ટ્ર જ સુરક્ષાની ગેરંટી: મોહન ભાગવતનો હુંકાર

જ્યારે વ્યક્તિ પોતાને બીજાઓથી શ્રેષ્ઠ માને છે ત્યારે વિવાદો ઉદ્ભવે છે: ભાગવત

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના વડા ડો. મોહન ભાગવતે રવિવારે ઇન્દોરમાં કહ્યું કે વ્યક્તિગત હિતોએ વિશ્વમાં સંઘર્ષ જન્મ આપ્યો છે. તેમણે કહ્યું કે જ્યારે વ્યક્તિ…

View More જ્યારે વ્યક્તિ પોતાને બીજાઓથી શ્રેષ્ઠ માને છે ત્યારે વિવાદો ઉદ્ભવે છે: ભાગવત

કાશી-મથુરા મંદિર વિવાદમાં RSS પડશે નહીં: ભાગવત

માત્ર રામમંદિર અભિયાનને સમર્થન હતું, અન્ય ઠેકાણે સ્વયંસેવકો પોતાની રીતે આંદોલનમાં જોડાઇ શકે છે: સરકાર સાથે કોઇ મતભેદ નથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS )ના પ્રમુખ…

View More કાશી-મથુરા મંદિર વિવાદમાં RSS પડશે નહીં: ભાગવત

આરોગ્ય-શિક્ષણનું વ્યાપારીકરણ થતાં સામાન્ય લોકોની પહોંચ બહાર: ભાગવત

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવતે દેશમાં આરોગ્ય અને શિક્ષણની વર્તમાન સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી છે. ઇન્દોરમાં એક કાર્યક્રમ દરમિયાન તેમણે કહ્યું કે,…

View More આરોગ્ય-શિક્ષણનું વ્યાપારીકરણ થતાં સામાન્ય લોકોની પહોંચ બહાર: ભાગવત

માલેગાંવ કેસમાં ભાગવતની ધરપકડ માટે દબાણ હતું

એટીએસના પૂર્વ અધિકારીએ દાવો કરતાં કહ્યું, સંઘ વડાની ધરપકડનો આદેશ ભગવો આતંકવાદ સ્થાપિત કરવાનો હતો મહારાષ્ટ્રમાં 2008ના માલેગાંવ બ્લાસ્ટ કેસની તપાસ કરનાર મહારાષ્ટ્ર આતંકવાદ વિરોધી…

View More માલેગાંવ કેસમાં ભાગવતની ધરપકડ માટે દબાણ હતું

ભારતે સોને કી ચીડિયા નહીં સિંહ બનવાનું છે: ભાગવત

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે રવિવારે શિક્ષણના હેતુ પર વાત કરી હતી. તેમણે એમ પણ કહ્યું કે ભારતને હવે સોનાનું પક્ષી બનવાની જરૂૂર નથી,…

View More ભારતે સોને કી ચીડિયા નહીં સિંહ બનવાનું છે: ભાગવત