ઘરવાપસી અંગેના RSS વડાના નિવેદન પર જમિયત ઉલેમા-એ-હિન્દના પ્રમુખ મૌલાના મદનીના પ્રત્યાઘાત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના વડા મોહન ભાગવત દ્વારા તાજેતરમાં મુસ્લિમોની ’ઘરવાપસી’ અને…
View More શું મોહન ભાગવતે જ તેમની માતાનું દુધ પીધું છે ને મુસ્લિમોએ નથી પીધું?Mohan Bhagwat
ધર્મનિરપેક્ષતાના સ્થાને પંજાનિરપેક્ષતા શબ્દ હોવો જોઈએ : ભાગવત
સમાજ સંગઠિત અને ગુણવાન બનશે ત્યારે જ દેશમાં પરિવર્તન આવશે : સંઘ વડાનું વક્તવ્ય સંઘના શતાબ્દી વર્ષના ઉપલક્ષમાં આયોજિત ‘સંઘ યાત્રા ના 100 વર્ષ :…
View More ધર્મનિરપેક્ષતાના સ્થાને પંજાનિરપેક્ષતા શબ્દ હોવો જોઈએ : ભાગવતસંઘ કોઈ અર્ધલશ્કરી સંગઠન નથી, ભાજપના ચશ્માથી સમજવો મોટી ભૂલ : ભાગવત
લોકો માહિતી મેળવવા મૂળ સુધી નથી જતા, વીકિપીડિયા પર જાય છે RSS વડા મોહન ભાગવતે કહ્યું છે કે યુનિફોર્મ અને શારીરિક કસરતો હોવા છતાં, સંઘ…
View More સંઘ કોઈ અર્ધલશ્કરી સંગઠન નથી, ભાજપના ચશ્માથી સમજવો મોટી ભૂલ : ભાગવતત્રણ બાળકો પેદા કરવા આદર્શ ગણાય, 19થી 25 વર્ષે લગ્ન ઉત્તમ: ભાગવત
RSSની 100મી વર્ષગાંઠની કોલકાતામાં ઉજવણી નિમિત્તે સુપ્રીમોની ચોક્કસ સમાજ મૂલ્યો અપનાવવા અપીલ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના વડા મોહન ભાગવતે કહ્યું કે લિવ-ઇન રિલેશનશિપમાં રહેતા લોકો…
View More ત્રણ બાળકો પેદા કરવા આદર્શ ગણાય, 19થી 25 વર્ષે લગ્ન ઉત્તમ: ભાગવતપોતાના ઉત્તરાધિકારી ખુદ મોદી નક્કી કરશે: ભાગવત
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના શતાબ્દી વર્ષ સમારોહ અવસરે ચેન્નાઈમાં આયોજિત કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે મહત્વપૂર્ણ સવાલોના જવાબ આપ્યા. એક સવાલના…
View More પોતાના ઉત્તરાધિકારી ખુદ મોદી નક્કી કરશે: ભાગવતરામમંદિર પછી હવે રાષ્ટ્રીય મંદિર બનાવવું જરૂરી છે: ભાગવત
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના સરસંઘચાલક ડો. મોહન ભાગવતે ગઇકાલે જણાવ્યું કે, અયોધ્યામાં બનેલા ભવ્ય રામ મંદિર, જે બધાના કલ્યાણનું પ્રતીક છે, તે પૂરું થઈ ગયું…
View More રામમંદિર પછી હવે રાષ્ટ્રીય મંદિર બનાવવું જરૂરી છે: ભાગવતદુનિયા મોદીને સાંભળે છે કારણ કે ત્યાં ભારતની શક્તિ પ્રદર્શિત થઇ રહી છે: ભાગવત
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે સોમવારે કહ્યું કે વૈશ્વિક મંચ પર ભારતના વધતા પ્રભાવને કારણે વિશ્વના નેતાઓને વડા પ્રધાન નરેન્દ્ર મોદી તરફ વધુ ધ્યાન…
View More દુનિયા મોદીને સાંભળે છે કારણ કે ત્યાં ભારતની શક્તિ પ્રદર્શિત થઇ રહી છે: ભાગવતભારતને હિંદુરાષ્ટ્ર જાહેર કરવાની જરૂર નથી: ભાગવત
હિન્દુ ધર્મ ફક્ત ધાર્મિક જ નહીં સભ્યતાની પણ ઓળખ: સંઘની નવી વ્યાખ્યા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના વડા મોહન ભાગવતે કહ્યું છે કે જે કોઈને…
View More ભારતને હિંદુરાષ્ટ્ર જાહેર કરવાની જરૂર નથી: ભાગવતહિંદુ ધર્મ પણ રજિસ્ટર્ડ નથી: કરમુક્તિ મામલે ભાગવતનો બચાવ
RSS વ્યક્તિઓનો સમૂહ હોવાથી કરમુક્તિ મળી હોવાનો ખુલાસો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS )ના વડા મોહન ભાગવતે સંઘની 100મી વર્ષગાંઠ નિમિત્તે બેંગલુરુમાં આયોજિત બે દિવસીય વ્યાખ્યાન…
View More હિંદુ ધર્મ પણ રજિસ્ટર્ડ નથી: કરમુક્તિ મામલે ભાગવતનો બચાવહિન્દુ રાષ્ટ્ર જ સુરક્ષાની ગેરંટી: મોહન ભાગવતનો હુંકાર
પહેલગામ હુમલાએ આપણને શીખવ્યું કે, કયો દેશ આપણો મિત્ર અને કયો દુશ્મન છે; આપણી સુરક્ષા માટે આપણે જ સતર્ક રહેવું જરૂરી આરએસએસના 100 વર્ષ પુર્ણ…
View More હિન્દુ રાષ્ટ્ર જ સુરક્ષાની ગેરંટી: મોહન ભાગવતનો હુંકાર