OTTનું સાંસ્કૃતિક પ્રદૂષણ રોકવા RSS દ્વારા જૂથની રચના: સેન્સરશીપ આવી રહી છે

  છજજ (રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ)ના સરસંઘચાલક મોહન ભાગવતે OTT (ઓવર-ધ-ટોપ) ક્ધટેન્ટને “નૈતિક અધ:પતન”નું કારણ ગણાવ્યાના લગભગ બે વર્ષ બાદ, સંઘે વીડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ્સ પર જોવા…

View More OTTનું સાંસ્કૃતિક પ્રદૂષણ રોકવા RSS દ્વારા જૂથની રચના: સેન્સરશીપ આવી રહી છે

RSS ઉપર પ્રતિબંધ મૂકવાની અમેરિકી ધાર્મિક સ્વતંત્રતા પંચના વડાની વકાલત

    ધાર્મિક સ્વતંત્રતા પર ધ્યાન કેન્દ્રિત કરતી યુએસ સલાહકાર સંસ્થાના અધિકારીઓએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (છજજ) પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે અને યુએસ સરકારને…

View More RSS ઉપર પ્રતિબંધ મૂકવાની અમેરિકી ધાર્મિક સ્વતંત્રતા પંચના વડાની વકાલત

ઉ.પ્રદેશ ચૂંટણી નજીક આવતા યોગી-મૌર્ય વચ્ચે સુલેહનો પ્રયાસ

RSS વડા મોહન ભાગવત તાજેતરમાં લખનૌમાં હતા. ત્યાં તેમણે UPના યોગી આદિત્યનાથ અને નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય સાથે બે અલગ અલગ મુલાકાતો કરી હતી.…

View More ઉ.પ્રદેશ ચૂંટણી નજીક આવતા યોગી-મૌર્ય વચ્ચે સુલેહનો પ્રયાસ

શું મોહન ભાગવતે જ તેમની માતાનું દુધ પીધું છે ને મુસ્લિમોએ નથી પીધું?

ઘરવાપસી અંગેના RSS વડાના નિવેદન પર જમિયત ઉલેમા-એ-હિન્દના પ્રમુખ મૌલાના મદનીના પ્રત્યાઘાત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના વડા મોહન ભાગવત દ્વારા તાજેતરમાં મુસ્લિમોની ’ઘરવાપસી’ અને…

View More શું મોહન ભાગવતે જ તેમની માતાનું દુધ પીધું છે ને મુસ્લિમોએ નથી પીધું?

RSS વડા ડો.મોહન ભાગવતનો સૌરાષ્ટ્ર પ્રવાસ સંપન્ન, વિદાય

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પૂ. સરસંઘચાલક ડો. મોહનજી ભાગવતનો બે દિવસનો સૌરાષ્ટ્રનો પ્રવાસ પૂર્ણ થતાં તેમણે આગળના પ્રવાસ માટે પ્રસ્થાન કર્યું છે. સંઘના શતાબ્દી વર્ષ નિમિત્તે…

View More RSS વડા ડો.મોહન ભાગવતનો સૌરાષ્ટ્ર પ્રવાસ સંપન્ન, વિદાય

સંઘ કોઈ અર્ધલશ્કરી સંગઠન નથી, ભાજપના ચશ્માથી સમજવો મોટી ભૂલ : ભાગવત

લોકો માહિતી મેળવવા મૂળ સુધી નથી જતા, વીકિપીડિયા પર જાય છે RSS વડા મોહન ભાગવતે કહ્યું છે કે યુનિફોર્મ અને શારીરિક કસરતો હોવા છતાં, સંઘ…

View More સંઘ કોઈ અર્ધલશ્કરી સંગઠન નથી, ભાજપના ચશ્માથી સમજવો મોટી ભૂલ : ભાગવત

રામમંદિર પછી હવે રાષ્ટ્રીય મંદિર બનાવવું જરૂરી છે: ભાગવત

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના સરસંઘચાલક ડો. મોહન ભાગવતે ગઇકાલે જણાવ્યું કે, અયોધ્યામાં બનેલા ભવ્ય રામ મંદિર, જે બધાના કલ્યાણનું પ્રતીક છે, તે પૂરું થઈ ગયું…

View More રામમંદિર પછી હવે રાષ્ટ્રીય મંદિર બનાવવું જરૂરી છે: ભાગવત

ભારતને હિંદુરાષ્ટ્ર જાહેર કરવાની જરૂર નથી: ભાગવત

હિન્દુ ધર્મ ફક્ત ધાર્મિક જ નહીં સભ્યતાની પણ ઓળખ: સંઘની નવી વ્યાખ્યા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના વડા મોહન ભાગવતે કહ્યું છે કે જે કોઈને…

View More ભારતને હિંદુરાષ્ટ્ર જાહેર કરવાની જરૂર નથી: ભાગવત

મંત્રી મંડળના વિસ્તરણની વાતો વચ્ચે સંઘ વડા ભાગવત ગુજરાતમાં

3 દિવસના રોકાણમાં સંઘ કાર્યકરો-પદાધિકારીઓ સાથે બેઠક, જૈનાચાર્યની મુલાકાત સહિતના કાર્યક્રમો ગુજરાતમાં મંત્રી મંડળના વિસ્તરણની ચર્ચાઓ જામી છે. મુખ્યમંત્રી, પ્રદેશ પ્રમુખ અને સંગઠન મંત્રીની વડાપ્રધાન…

View More મંત્રી મંડળના વિસ્તરણની વાતો વચ્ચે સંઘ વડા ભાગવત ગુજરાતમાં

RSSમાં જાતિય શોષણ થયાનો આક્ષેપ કરી યુવકનો આપઘાત

કેરળમાં ચોંકાવનારી ઘટના, ઇન્સ્ટા. ઉપર સ્યુસાઇડ નોટ મુકી જીવ ટૂંકાવી લીધો, અનેક ગંભીર આરોપો કેરળના 26 વર્ષીય યુવાને ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને આત્મહત્યા કરી હતી…

View More RSSમાં જાતિય શોષણ થયાનો આક્ષેપ કરી યુવકનો આપઘાત