દિલ્હીમાં સતત બે વખત મીંડું મૂકનારી કોંગ્રેસ માટે જંગમાં ગુમાવવા જેવું કશું નથી

દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલાં જ ભાજપ વિરોધી પક્ષોના બનેલા ઈન્ડિયા જોડાણમાં ડખો પેઠો છે અને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સામસામે આવી ગયાં છે. દિલ્હી…

View More દિલ્હીમાં સતત બે વખત મીંડું મૂકનારી કોંગ્રેસ માટે જંગમાં ગુમાવવા જેવું કશું નથી

નાતાલનો ખુલ્લો વિરોધ નહીં, શિખો સાથે ભાઇચારો: સંઘનો વ્યુહ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વ્યવસાયથી લઈને સંસ્કૃતિ સુધી દરેક બાબતમાં સ્વદેશીને વળગી રહેવા પર ભાર મૂકે છે. ઘણીવાર તે ક્રિસમસ જેવા પ્રસંગોથી દૂર રહ્યા છે અને…

View More નાતાલનો ખુલ્લો વિરોધ નહીં, શિખો સાથે ભાઇચારો: સંઘનો વ્યુહ

અમિત શાહ ગૃહમંત્રી પદેથી રાજીનામું આપે: ડો.બાબા સાહેબ આંબેડકર મુદ્દે કરેલા નિવેદનનો રાજકોટમાં વિરોધ

અમિત શાહ સામે એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો નોંધી તાત્કાલિક ધરપકડ કરવા માંગ દિલ્હી સંસદ ભવન ખાતે ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ભારતના બંધારણના ઘડવૈયા ડો. બાબા…

View More અમિત શાહ ગૃહમંત્રી પદેથી રાજીનામું આપે: ડો.બાબા સાહેબ આંબેડકર મુદ્દે કરેલા નિવેદનનો રાજકોટમાં વિરોધ

દિલ્હીમાં કોંગ્રેસ નેતાઓને ચૂંટણી લડવા ભાજપ ફંડ આપી રહ્યો છે: ‘આપ’નો ધડાકો

દિલ્હીના મુખ્યમંત્રી આતિશીએ કોંગ્રેસ પર જોરદાર પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે, અમને સત્તાવાર સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે ભાજપ કોંગ્રેસના ઉમેદવારોને ફંડ આપી…

View More દિલ્હીમાં કોંગ્રેસ નેતાઓને ચૂંટણી લડવા ભાજપ ફંડ આપી રહ્યો છે: ‘આપ’નો ધડાકો

ભાજપ સંગઠનની શનિવારે અગત્યની બેઠક

ભાજપનું સંગઠન પર્વ 2024 ચાલી રહ્યું છે. તે હવે અંતિમ તબક્કામાં છે, એટલે કે સંગઠન પર્વનો પ્રથમ તબક્કો પ્રાથમિક સદસ્યતા અભિયાનનો, ત્યારબાદ બીજા તબક્કો સક્રિય…

View More ભાજપ સંગઠનની શનિવારે અગત્યની બેઠક

આંબેડકર મુદ્દે કોંગ્રેસને ઘેરવા NDAએ ઘડી કાઢી વ્યૂહરચના

શાસક મોરચાની બેઠકમાં સંકલન, નિયમિત પરામર્શ પર ભાર પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની 100મી જન્મજયંતિ નિમિત્તે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ…

View More આંબેડકર મુદ્દે કોંગ્રેસને ઘેરવા NDAએ ઘડી કાઢી વ્યૂહરચના

મોહન ભાગવતને હવે અહેસાસ થતો હશે કે સિંહસવારી કર્યા પછી ઉતરવું અઘરું છે

ભારતમાં મુસ્લિમોનાં ધર્મસ્થાનો પરના દાવા વધતા જાય છે ત્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના વડા મોહન ભાગવતે આપેલા નિવેદનના કારણે બબાલ થઈ ગઈ છે. મોહન ભાગવતે…

View More મોહન ભાગવતને હવે અહેસાસ થતો હશે કે સિંહસવારી કર્યા પછી ઉતરવું અઘરું છે

લોકોના હૃદયને સ્પર્શી જાય, તેમને વિચારતા કરી દે એવા ફિલ્મ નિર્માણની સિધ્ધી માત્ર શ્યામ બેનેગલને વરી હતી

ભારતીય ફિલ્મોના દિગ્ગજ ડિરેક્ટર્સમાંથી એક શ્યામ બેનેગલનું સોમવારે 90 વર્ષની ઉંમરે અવસાન થયું એ સાથે જ ભારતીય સિનેમાનો એક યુગ પૂરો થઈ ગયો. 1962 માં…

View More લોકોના હૃદયને સ્પર્શી જાય, તેમને વિચારતા કરી દે એવા ફિલ્મ નિર્માણની સિધ્ધી માત્ર શ્યામ બેનેગલને વરી હતી

મંદિર-મસ્જિદ મામલે નિર્ણય લેનારા ભાગવત કોણ?

આક્રમણખોરો દ્વારા નાશ પામેલા મંદિરોને પુન:જીવિત કરવાની માંગ ખોટી નથી: ભાગવતના નિવેદનનો જવાબ આપતા શંકરાચાર્ય-રામભદ્રાચાર્ય રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે મોટા પાયે હિન્દુ સમાજને…

View More મંદિર-મસ્જિદ મામલે નિર્ણય લેનારા ભાગવત કોણ?

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં વીજળીના ફ્યુલ ચાર્જમાં ઘટાડો

લોકસભાની ચૂંટણી પહેલાં 50 પૈસાના ઘટાડા બાદ ડબલ એન્જિન સરકારની એક વર્ષમાં ‘ડબલ’ રાહત, યુનિટ દીઠ 40 પૈસા ઘટશે: રૂા.1.75 કરોડ ગ્રાહકોને ફાયદો નાતાલ પર્વે…

View More સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં વીજળીના ફ્યુલ ચાર્જમાં ઘટાડો