સરપંચે વનમંત્રીને રજૂઆત કરતાં ફોરેસ્ટ વિભાગ હરકતમાં આવ્યું અમરેલીના રાજુલા તાલુકાના રામપરા ગામમાં આજે સતત બીજા દિવસે સિંહે ધામા નાખતા ગામલોકોમાં ફફડાટ ફેલાયો છે. રામપરા ગામમાં...
અમરેલી જિલ્લામાં વધુ એકવાર રેલવે ટ્રેક પર સિંહ ચડી આવવાની ઘટના બની છે. જૂનાગઢ-અમરેલી મીટરગેજ પેસેન્જર ટ્રેન પસાર થઈ રહી હતી ત્યારે ચલાલા-ધારી સેકશન વચ્ચે 2...
સિંહોના ગઢ ગણાતા અમરેલી જિલ્લામાં ફરી એકવાર સિંહોની સુરક્ષા સામે સવાલ ઉઠ્યા છે. સિંહો પોતાના ગઢમાં જ સુરક્ષિત ન હોવાનુ ફરી એકવાર સામે આવ્યુ છે. ફરી...
અમરેલી જિલ્લામાં સિંહોની સંખ્યા વધી રહી હોવાના કારણે હવે સિંહો જંગલ વિસ્તાર છોડીને ગ્રામ્ય વિસ્તારમાં ઘુસી રહ્યા છે. જેના અનેક વીડિયો અવાર-નવાર સામે આવતા હોય છે....
જુનાગઢમાં આવેલ સક્કરબાગ ઝુમાં સિંહે ઝુના કર્મચારી પર હુમલો કર્યો છે.પાંજરૂૂ સાફ કરવા માટે કર્મચારી ઉતર્યા હતા તે દરમિયાન અચાનક સિંહ આવી ગયો અને હુમલો કરતા...
અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં આવેલ પીપાવાવ પોર્ટનો દરિયાઈ કોસ્ટલ બેલ્ટ વિસ્તાર સિંહોને રહેઠાણ માટે અનુકુળ આવી ગયો હોય તેમ લાગી રહ્યું છે. પીપાવાવ પોર્ટના આદ્યોગિક એકમ...
ગીર સોમનાથના કોડીનારમાં આવેલી ખાનગી સિમેન્ટ કંપનીની રેસીડેન્સીયલ કોલોનીમાં આજે વહેલી સવારે સિંહ અને સિંહણે પોતાના 3 બચ્ચા સાથે ચડી આવ્યા હતા. કોલોનીના સિક્યુરિટી ગાર્ડને આ...
પૂર્ણિમા અવલોકનને આધારે હાથ ધરાયેલી 2025ની વસતી ગણતરી સંદર્ભે વન વિભાગનું અનુમાન એશિયાટીક સિંહો ગુજરાતમાં નવા પ્રદેશોમાં તેની છાપ વિસ્તરી રહ્યા હોવાથી, 2025ની વસ્તી ગણતરીમાં તેમની...
રાજુલાના ભેરાઈ નજીક રાત્રિના સમયે ટ્રેન આવતી હતી ત્યારે રેલવે ટ્રેક પર 9 સિંહ ભૂંડનો શિકાર કરીને મીજબાની માણતા હતા. આ જોઈ ટ્રેનચાલક દ્વારા ટ્રેન રોકી...
ગોંડલ પંથકમાં દીપડા બાદ સિંહ પરિવારે ધામા નાખ્યા છે. ગોંડલ તાલુકાના સુલ્તાનપુર ગામે ગતરાત્રીના એક સાથે ત્રણ સિંહે ધામા નાખ્યા હતા. સિંહ ત્રિપુટીએ ધામા નાખ્યા હોવાનો...