મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે વર્ષોથી બાકી રહેલા કૃષિ વીજળીના બાકી લેણાં માફ કરવાનો ઐતિહાસિક નિર્ણય જાહેર કર્યો છે. આ પહેલ હેઠળ, ખેતી ક્ષેત્રના 7.5 હોર્સપાવર…
View More મહારાષ્ટ્રમાં ખેડૂતોના 48,000 કરોડના વીજ દેવા માફ કરાયાFarmers
વીજલાઇન મુદ્દે ખેડૂતોને મીટિંગ માટે બોલાવી અધિકારીઓ ગાયબ, ભારે દેકારો
વાંકાનેર તાલુકામાંથી જુદી જુદી વીજ કંપનીઓની વીજ લાઈનો પસાર થઈ રહી છે ત્યારે તેના અસરગ્રસ્ત ખેડૂતો સાથે ચર્ચા કરવા માટે થઈને કલેકટરની હાજરીમાં એક મીટીંગનું…
View More વીજલાઇન મુદ્દે ખેડૂતોને મીટિંગ માટે બોલાવી અધિકારીઓ ગાયબ, ભારે દેકારોચોમાસાએ વિરામ લીધો: ખેડૂતો પર ચિંતાના વાદળો છવાયા
ચાલુ મહિનાના આઠ દિવસ ધડબડાટી બોલાવ્યા પછી અલનીનો બન્યું મોટું વિઘ્ન, 15 ટકા વરસાદની ઘટ ફરી વધવાની આશંકા સતત નવ દિવસના વ્યાપક વરસાદ પછી, ભારતીય…
View More ચોમાસાએ વિરામ લીધો: ખેડૂતો પર ચિંતાના વાદળો છવાયાકપાસની આધુનિક ખેતી માટે હેકટરે 21500 સુધીની અપાશે સહાય
રાજ્યમાં કપાસનું વાવેતર ધરાવતા 21 જિલ્લાના એક લાખ હેક્ટરથી વધુ વિસ્તાર માટે 134 કરોડનું બજેટ મંજૂર દેશમાં કપાસનું ઉત્પાદન વધારીને તેની આયાત ઘટાડવા અને ખેડૂતોને…
View More કપાસની આધુનિક ખેતી માટે હેકટરે 21500 સુધીની અપાશે સહાયગુજરાત ડેટા સેન્ટર પોલિસી લોન્ચ, ખેડૂતોનો ડેટા સુરક્ષિત રાખવા સમિતિ
કેન્દ્ર સરકારના ડિજિટલ પર્સનલ ડેટા સુરક્ષા કાયદા અને ગુજરાત ડેટા શાસન માળખા હેઠળ ડીડીસી બનાવાયું ડિજિટલ ઇન્ડિયા પ્રત્યેની પ્રતિબદ્ધતાને વેગ આપતા, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં…
View More ગુજરાત ડેટા સેન્ટર પોલિસી લોન્ચ, ખેડૂતોનો ડેટા સુરક્ષિત રાખવા સમિતિમારા ઉતર્યાના 48 કલાકમાં ખેડૂત આંદોલન સંકેલાયું
મોરબી જિલ્લાના ખેડૂતો, સ્નેહીજનો અને તમામ જ્ઞાતિના યુવાનોની ઉપસ્થિતિમાં ખેડૂત નેતા નિલેશ એરવાડિયાએ પોતાના આમરણ ઉપવાસના પારણા કર્યા છે. પારણા બાદ મીડિયા સમક્ષ…
View More મારા ઉતર્યાના 48 કલાકમાં ખેડૂત આંદોલન સંકેલાયુંજેતપરમાં ખેડૂતોના આમરણાંત ઉપવાસનો અંત, હવે ગામેગામ સત્યાગ્રહ
વળતર સબંધીત પરિપત્રનો અસ્વિકાર કરતા ખેડૂતો, આંદોલન પાર્ટ-3નું એલાન મોરબી તાલુકાના જેતપર ગામે હેવી વીજલાઇનના વળતરની માંગ સાથે ઉપવાસ પર બેઠેલા ખેડૂતો દ્વારા રાત્રે પારણા…
View More જેતપરમાં ખેડૂતોના આમરણાંત ઉપવાસનો અંત, હવે ગામેગામ સત્યાગ્રહનબળા વર્ષની આગાહીઓએ ખેડૂતોને ગોટે ચડાવ્યા
અલનિનો ના કારણે નબળું વર્ષ રહેશે.તેવી આગાહીઓ વચ્ચે પણ તળાજા પંથકના ખેડૂતોએ સૌથીવધુ મગફળી બાદ બીજા નંબરે કપાસ નું વાવેતર કરી નાખ્યું હતું કુદરત ના…
View More નબળા વર્ષની આગાહીઓએ ખેડૂતોને ગોટે ચડાવ્યાવીજલાઈન વળતરના નવા પરિપત્રથી ખેડૂતોને કરોડોનું નુકસાન
કાયદાકીય અધિકાર છીનવાયો, જમીનની કિંમત અડધી થઈ જશે, નેહુલ અમૃતિયાએ આંકડાકીય વિગતો સાથે ખામીઓ છતી કરી વીજલાઈનના વળતર મુદ્દે રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા…
View More વીજલાઈન વળતરના નવા પરિપત્રથી ખેડૂતોને કરોડોનું નુકસાનખેડૂત આંદોલન સમેટવા નિલેશ એરવાડિયાએ સરકાર પાસે 25 કરોડ માંગ્યા: હકાભા ગઢવીની સનસનાટી
હાસ્ય કલાકાર હકાભા ગઢવીએ આજે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં ખેડૂત આંદોલન અને તેના નેતૃત્વને લઈને નિવેદન આપ્યું હતું. તેમણે દાવો કર્યો કે તેઓ કોઈ રાજકીય સ્વાર્થથી…
View More ખેડૂત આંદોલન સમેટવા નિલેશ એરવાડિયાએ સરકાર પાસે 25 કરોડ માંગ્યા: હકાભા ગઢવીની સનસનાટી