મંત્રી કાંતિલાલ અમૃતિયાના ગામ જેતપરમાં ભાજપને મત માંગવાની મનાઇના બેનર લાગ્યા

વીજલાઈન વળતર મુદે જેતપર ખાતે ગુજરાત ખેડૂત સત્યાગ્રહ છાવણીમાં ખેડૂતો પોણા બે માસથી લડત ચલાવી રહ્યા છે છતાં નીમ્ભર સરકાર ખેડૂતોની માંગણી મુદે મચક આપતી…

View More મંત્રી કાંતિલાલ અમૃતિયાના ગામ જેતપરમાં ભાજપને મત માંગવાની મનાઇના બેનર લાગ્યા

જેતપર ગામે ખેડૂત છાવણી ફરી શરૂ, 26 લોકો ઉપવાસમાં જોડાયા

જેતપર ગામે ઉપવાસી છાવણીમાં વિવિધ કાર્યક્રમો ચાલી રહયા છે આંદોલન પાર્ટ 3 શરુ કર્યા બાદ આવેદન અને રાસ ગરબા કાર્યક્રમ યોજાયો હતો અને ઉપવાસી છાવણીમાં…

View More જેતપર ગામે ખેડૂત છાવણી ફરી શરૂ, 26 લોકો ઉપવાસમાં જોડાયા

જેતપરનું ખેડૂત આંદોલન રાજ્યવ્યાપી બનાવવા ઘડાતો તખતો

તમામ જિલ્લાના ખેડૂતો પાસેથી મંતવ્યો મગાવ્યાબાદ થશે નિર્ણય, ગુજરાત સ્તરની ખેડૂત કમિટી પણ બનાવાશે મોરબીના જેતપર ગામેથી વીજલાઈનના વળતર મુદ્દે શરૂૂ થયેલું ખેડૂતોનું આંદોલન હવે…

View More જેતપરનું ખેડૂત આંદોલન રાજ્યવ્યાપી બનાવવા ઘડાતો તખતો

જેતપરમાં ખેડૂતોના આમરણાંત ઉપવાસનો અંત, હવે ગામેગામ સત્યાગ્રહ

વળતર સબંધીત પરિપત્રનો અસ્વિકાર કરતા ખેડૂતો, આંદોલન પાર્ટ-3નું એલાન મોરબી તાલુકાના જેતપર ગામે હેવી વીજલાઇનના વળતરની માંગ સાથે ઉપવાસ પર બેઠેલા ખેડૂતો દ્વારા રાત્રે પારણા…

View More જેતપરમાં ખેડૂતોના આમરણાંત ઉપવાસનો અંત, હવે ગામેગામ સત્યાગ્રહ

જેતપર ખેડૂત આંદોલનનો અંત, સાંજે પારણા બાદ પાર્ટ-3ની જાહેરાત

મોરબીના જેતપર ગામે વીજલાઈનના યોગ્ય વળતર મુદ્દે ખેડૂતો દ્વારા જમીન, હિત અને અધિકારોની રક્ષા માટે શરૂૂ કરવામાં આવેલું ઐતિહાસિક આમરણાંત ઉપવાસ આંદોલન અંતે પૂર્ણ થવા…

View More જેતપર ખેડૂત આંદોલનનો અંત, સાંજે પારણા બાદ પાર્ટ-3ની જાહેરાત

જેતપરમાં ખેડૂતોનું આંદોલન 15મા દિવસે યથાવત, વધુ એકની તબીયત લથડી

મોરબી જેતપર ઉપવાસ આંદોલનને આજે 15મો દિવસ થઇ ચુક્યો છે અને આજે વધુ એક ઉપવાસીની તબિયત લથડી હતી ઉપવાસ કરી રહેલા નીલેશ પ્રાણજીવનભાઈ અઘારાની તબિયત…

View More જેતપરમાં ખેડૂતોનું આંદોલન 15મા દિવસે યથાવત, વધુ એકની તબીયત લથડી

જેતપરના ખેડૂત આંદોલનને ઠેરઠેરથી મળતું સમર્થન

મોરબીના જેતપર ગામે ચાલી રહેલા ઉપવાસ આંદોલનના 13 માં દિવસે મંગળવારે રાત્રીના વધુ એક ઉપવાસીની તબિયત લથડી હતી જેથી સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા…

View More જેતપરના ખેડૂત આંદોલનને ઠેરઠેરથી મળતું સમર્થન

જેતપરમાં ખેડૂત આંદોલન છાવણીમાં મહારકતદાન કેમ્પ

મોરબીના જેતપર ગામે ખેડૂતો વીજ લાઈન મામલે ઉપવાસ આંદોલન કરી રહ્યા છે જે આંદોલન સાથે વિવિધ કાર્યક્રમો કરી સરકાર અને ખાનગી કંપની વિરુદ્ધ વિરોધ પ્રદર્શન…

View More જેતપરમાં ખેડૂત આંદોલન છાવણીમાં મહારકતદાન કેમ્પ