ભાદરવી પૂનમના મહામેળામાં લાખો શ્રદ્ધાળુઓ મા અંબાના દર્શને પગપાળા આવે છે. આ વર્ષે, ઇતિહાસમાં પહેલીવાર, અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા તમામ પદયાત્રીઓની સુરક્ષા માટે રૂા.10 કરોડનો…
View More ઇતિહાસમાં પ્રથમ વખત, માં અંબાના પદયાત્રીઓનો 10 કરોડનો વીમોAmbaji temple
અંબાજી યાત્રાધામના વિકાસ માટે રૂા.1632 કરોડનો મેગા માસ્ટર પ્લાન
અંબાજી મંદિરથી ગબ્બર સુધી બનશે ભવ્ય કોરિડોર, 50 વર્ષીય વિઝન સાથે અનેક નવી સુવિધાઓનો થશે વિકાસ અંબાજી મંદિરથી ગબ્બર સુધી થશે શક્તિ કોરિડોરનું નિર્માણ ત્રણ…
View More અંબાજી યાત્રાધામના વિકાસ માટે રૂા.1632 કરોડનો મેગા માસ્ટર પ્લાનઅંબાજી મંદિર ટ્રસ્ટને 40 કિલો ચાંદીનું ગુપ્તદાન
વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિર ટ્રસ્ટને ચાંદીનું દાન મળ્યું છે. અંદાજે 46 લાખની કિંમતની ચાંદીનું દાન મળ્યું છે. અમદાવાદના શ્રદ્ધાળુઓએ 40 કિલો ચાંદીનું દાન આપ્યું…
View More અંબાજી મંદિર ટ્રસ્ટને 40 કિલો ચાંદીનું ગુપ્તદાનઅંબાજી મંદિરના મોહનથાળને “ઇટ રાઇટ પ્રસાદ”નું પ્રમાણપત્ર
યાત્રાધામ અંબાજી વિશ્વભરના શક્તિ ઉપાસકોની આસ્થાનું કેન્દ્ર છે. અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા મોહનથાળ પ્રસાદ બનાવી વેચાણ કરવામાં આવે છે. વર્ષ દરમ્યાન લગભગ એક કરોડ પચ્ચીસ…
View More અંબાજી મંદિરના મોહનથાળને “ઇટ રાઇટ પ્રસાદ”નું પ્રમાણપત્રઅંબાજી મંદિર ફરી એકવાર વિવાદમાં ટ્રસ્ટીઓ સામે પૂજારીઓની રજૂઆત
અંબાજી મંદિર ફરી એકવાર વિવાદમાં આવ્યું છે. અહીં ફરી એકવાર મંદિરના પુજારીઓ અને ટ્રસ્ટી મંડળ વચ્ચે વિવાદ પેદા થયો છે. પુજારીઓ દ્વારા ખુબ જ ચોંકાવનારા…
View More અંબાજી મંદિર ફરી એકવાર વિવાદમાં ટ્રસ્ટીઓ સામે પૂજારીઓની રજૂઆતસોમનાથ-દ્વારકા-અંબાજી સહિતના મંદિરોની સુરક્ષા વધારાઇ
સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાં પોલીસ એલર્ટ, વધારાની પોલીસ ખડકાઇ, ક્વિક રિસ્પોન્સ ટીમ તૈનાત દરિયામાં ફરતા જહાજોમાં તપાસ, બોમ્બ ડિસ્પોઝલ ટીમો સ્ટેન્ડબાય, વાહનોનું સઘન ચેકિંગ જમ્મુ અને…
View More સોમનાથ-દ્વારકા-અંબાજી સહિતના મંદિરોની સુરક્ષા વધારાઇઅંબાજી ખાતે 51 શક્તિપીઠ પરિક્રમાનો પ્રારંભ
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં અંબાજી ખાતે શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ-2025નો પ્રારંભ કરાયો હતો. મુખ્યમંત્રીએ રાજ્યની સુખાકારી માટે જગત જનની માં અંબાના દર્શન કરીને પાલખી તથા…
View More અંબાજી ખાતે 51 શક્તિપીઠ પરિક્રમાનો પ્રારંભઅંબાજીમાં કાલથી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ
15 લાખ શ્રદ્ધાળુઓ ઊમટશે, નિશુલ્ક ભોજન અને પાર્કિંગની સુવિધા પાલખી યાત્રા, પાદુકા અને ચામર યાત્રા નીકળશે, રાત્રે 7થી 7:45 દરમિયાન ગબ્બર ખાતે લાઈટ એન્ડ સાઉન્ડ…
View More અંબાજીમાં કાલથી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવજમીન પચાવનારી ગેંગે જ ધર્મને ભ્રષ્ટ કર્યો: મહેશગીરી
ખોટા બની બેઠેલા સાધુઓ અને સનાતન ધર્મની ભ્રષ્ટ વ્યવસ્થાને કાઢીને ફેંકી દેવા જોઇએ શિષ્ય પરંપરા માટે સરકાર કાયદો લાવે, ચોક્કસ ઉંમર પછી જ સંન્યાસની દીક્ષા…
View More જમીન પચાવનારી ગેંગે જ ધર્મને ભ્રષ્ટ કર્યો: મહેશગીરીમહંતોના વિવાદમાં સરકાર ફાવી: અંબાજી, ગુરુદત્તાત્રેય અને ભીડભંજન મંદિરમાં વહીવટદારો નિમી દેવાયા
જુનાગઢમાં ગાદીના વિવાદમાં ચર્ચાના ચકડોળે ચડેલા અંબાજી મંદિર, ગુરૂ દતાત્રેય શિખર અને ભીડભંજન મહાદેવ મંદિરમાં જિલ્લા કલેકટરે મામલતદારને વહિવટદાર તરીકે નિમણુંક કરી ત્રણેય ગાદીનો વહીવટ…
View More મહંતોના વિવાદમાં સરકાર ફાવી: અંબાજી, ગુરુદત્તાત્રેય અને ભીડભંજન મંદિરમાં વહીવટદારો નિમી દેવાયા