મંદિર ઇન્ડસ્ટ્રીઝ નથી, પૂજારી ‘કામદાર’નથી: હાઇકોર્ટ

ન્યાયતંત્રએ ધાર્મિક શ્રધ્ધા અને શ્રમ કાયદા વચ્ચેનો તફાવત સ્પષ્ટ કર્યો: પૂજારીની સેવા એ આદ્યાત્મિક કર્તવ્ય છે, કોઇ ઔદ્યોગિક રોજગાર નહીં એક અત્યંત મહત્ત્વપૂર્ણ ચુકાદો આપતાં…

View More મંદિર ઇન્ડસ્ટ્રીઝ નથી, પૂજારી ‘કામદાર’નથી: હાઇકોર્ટ

સૌરાષ્ટ્રભરના દેવસ્થાનો-ટુરીસ્ટ સ્થળોએ દિવાળીની રજાઓમાં હકડેઠઠ મેદની

દ્વારકા-સોમનાથ-વિરપુર-સાળંગપુર-ગીરમાં લાખો સહેલાણીઓ ઉમટયાં સૌરાષ્ટ્રમાં આવેલા દેવસ્થાનો અને પ્રવાસન સ્થળોએ દિવાળીની રજાઓની ભીડ ઉમટી પડી હતી. સૌરાષ્ટ્રમાં આવેલા સોમનાથ, દ્વારકા, વિરપુર, સાળંગપુર, સાસણગીમાં સહેલાણીઓનો જનસમુહ…

View More સૌરાષ્ટ્રભરના દેવસ્થાનો-ટુરીસ્ટ સ્થળોએ દિવાળીની રજાઓમાં હકડેઠઠ મેદની

સોમનાથ-દ્વારકા-અંબાજી સહિતના મંદિરોની સુરક્ષા વધારાઇ

સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાં પોલીસ એલર્ટ, વધારાની પોલીસ ખડકાઇ, ક્વિક રિસ્પોન્સ ટીમ તૈનાત દરિયામાં ફરતા જહાજોમાં તપાસ, બોમ્બ ડિસ્પોઝલ ટીમો સ્ટેન્ડબાય, વાહનોનું સઘન ચેકિંગ જમ્મુ અને…

View More સોમનાથ-દ્વારકા-અંબાજી સહિતના મંદિરોની સુરક્ષા વધારાઇ

મંદિરોને સરકારી નિયંત્રણમાંથી છોડાવવા VHPનો મુખ્ય એજન્ડા

વિશ્વ હિંદુ પરિષદ માર્ગદર્શક મંડળ: પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં મોટી સંખ્યામાં ભક્તોની સાથે સાથે વિવિધ અખાડાઓ સાથે સંકળાયેલા સંતો અને ઋષિઓએ પણ ભાગ લીધો છે.…

View More મંદિરોને સરકારી નિયંત્રણમાંથી છોડાવવા VHPનો મુખ્ય એજન્ડા

મુસ્લિમોએ કાશી-મથુરા સોંપવામાં નિષ્ફળ રહ્યા એથી આજે ઠેરઠેર મંદિરની માંગ ઊઠી રહી છે: વીએચપી

  વિશ્વ હિંદુ પરિષદએ ગુરુવારે જણાવ્યું કે આ કારણ છે જેના કારણે હિંદુ સમુદાય મુસ્લિમ સ્મારકો પર હકનો દાવો કરી રહ્યો છે અને આ અંગે…

View More મુસ્લિમોએ કાશી-મથુરા સોંપવામાં નિષ્ફળ રહ્યા એથી આજે ઠેરઠેર મંદિરની માંગ ઊઠી રહી છે: વીએચપી