બાટલાની ઝંઝટથી ભારતીય સેનાને અસર, રસોઇ માટે બાયોગેસ-સૌરઊર્જા વાપરશે

જરૂર પડે ત્યાં CNG ઇલેક્ટ્રિક કાર ભાડે લેવાની વિચારણા, 400 કિ.મી. સુધીની ત્રિજયામાં સેનાની હિલયાલ નિયંત્રિત કરાશે પશ્ચિમ એશિયામાં સંઘર્ષના પરિણામે સમગ્ર વિશ્વમાં બળતણ સંકટ…

View More બાટલાની ઝંઝટથી ભારતીય સેનાને અસર, રસોઇ માટે બાયોગેસ-સૌરઊર્જા વાપરશે

જૈશ-એ-મહોમ્મદના ત્રણ આતંકી જૂથો કિશ્તવાડ- કાશ્મીરમાં પ્રવેશ્યા

અધિકારીઓએ જણાવ્યું હતું કે શુક્રવારે સુરક્ષા દળોએ જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં છુપાયેલા જૈશ-એ-મોહમ્મદના ત્રણ આતંકવાદીઓના જૂથને શોધી કાઢવા અને તેને બેઅસર કરવા માટે બરફગ્રસ્ત…

View More જૈશ-એ-મહોમ્મદના ત્રણ આતંકી જૂથો કિશ્તવાડ- કાશ્મીરમાં પ્રવેશ્યા

જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં સેના-આતંકવાદીઓ વચ્ચે અથડામણ: 8 સૈનિકો ઘાયલ, સોનારમાં ઓપરેશન ત્રાસી-1 ચાલુ

  જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં રવિવારે (૧૯ જાન્યુઆરી) બપોરે સેના અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું હતું. આ એન્કાઉન્ટરમાં આઠ સૈનિકો ઘાયલ થયા. આ ઘટના કિશ્તવાડના ઉપરના ભાગમાં…

View More જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં સેના-આતંકવાદીઓ વચ્ચે અથડામણ: 8 સૈનિકો ઘાયલ, સોનારમાં ઓપરેશન ત્રાસી-1 ચાલુ

‘8 આતંકી કેમ્પ રડાર પર..’ આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીની પાકિસ્તાનને કડક ચેતવણી

    ભારતીય સેનાના વડા જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ સ્પષ્ટપણે ચેતવણી આપી છે કે સરહદ પાર આઠ આતંકવાદી તાલીમ શિબિરો સક્રિય છે અને ભારતીય સેના તેમના…

View More ‘8 આતંકી કેમ્પ રડાર પર..’ આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીની પાકિસ્તાનને કડક ચેતવણી

નવા વર્ષે જ પાકિસ્તાનની નાપાક હરકત!! જમ્મુના પૂંછમાં ડ્રોન મોકલ્યું, સેનાએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું

    આખી દુનિયા નવા વર્ષની ઉજવણી કરી રહી છે, ત્યારે પાકિસ્તાન પોતાની નાપાક પ્રવૃત્તિઓ કરી રહ્યું છે. નવા વર્ષના મૌકા પર જમ્મુ અને કાશ્મીરના…

View More નવા વર્ષે જ પાકિસ્તાનની નાપાક હરકત!! જમ્મુના પૂંછમાં ડ્રોન મોકલ્યું, સેનાએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું

સૈનિકોની અછત પૂરવા દર વર્ષે 1 લાખ અગ્નિવીરોની ભરતી કરાશે

સેનામાં 1.8 લાખ સૈનિકોની જગ્યા ખાલી, હાલ 45,000થી 50,000 અગ્નિવીરોની ભરતી કરાય છે ભારતીય સેનામાં સૈનિકોની અછત સતત વધી રહી છે. આશરે 1.8 લાખ સૈનિકોની…

View More સૈનિકોની અછત પૂરવા દર વર્ષે 1 લાખ અગ્નિવીરોની ભરતી કરાશે

જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં સુરક્ષા દળોની મોટી કાર્યવાહી, એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓ ઠાર

  જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. આજે સવારે જમ્મુ અને કાશ્મીરના કુપવાડામાં ઓપરેશન પિમ્પલમાં સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને ઠાર માર્યા. કુપવાડાના…

View More જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં સુરક્ષા દળોની મોટી કાર્યવાહી, એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓ ઠાર

મણિપુરમાં ઉગ્રવાદીઓનું આર્મી જવાનો પર ફાયરિંગ, જવાબી કાર્યવાહીમાં 4 ઠાર

  મણિપુરના ચુરાચંદપુર જિલ્લાના પશ્ચિમમાં આવેલા ખાનપી ગામમાં આજે સેના અને આતંકવાદીઓ વચ્ચે થયેલી અથડામણ થઇ હતી. આ અથડામણમાં યુનાઇટેડ કૂકી નેશનલ આર્મી (UKNA) સંગઠનના…

View More મણિપુરમાં ઉગ્રવાદીઓનું આર્મી જવાનો પર ફાયરિંગ, જવાબી કાર્યવાહીમાં 4 ઠાર

જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં સુરક્ષા દળોનું સૌથી મોટું ઓપરેશન, બે આતંકવાદીઓ ઠાર

  જમ્મુ-કાશ્મીરમાં સેનાને મોટી સફળતા મળી છે. જમ્મુ-કાશ્મીરના કુપવાડા જિલ્લામાં નિયંત્રણ રેખા (LoC) નજીક ભારતીય સેનાએ ઓપરેશન ચલાવતાં બે આતંકવાદીઓ ઠાર માર્યા છે. સેનાનું ઓપરેશન…

View More જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં સુરક્ષા દળોનું સૌથી મોટું ઓપરેશન, બે આતંકવાદીઓ ઠાર

‘ભારતે ઓપરેશન સિંદૂરમાં F-16 સહિત 10 પાકિસ્તાની ફાઇટર જેટ તોડી પાડ્યા’, વાયુસેનાના પ્રમુખે કર્યો ખુલાસો

  ભારતીય વાયુસેના (IAF) તેના 93મા વાયુસેના દિવસની ભવ્ય ઉજવણીની તૈયારી કરી રહી છે. આ પ્રસંગે વાયુસેનાના વડા એપી સિંહે જણાવ્યું હતું કે ભારતીય વાયુસેનાએ…

View More ‘ભારતે ઓપરેશન સિંદૂરમાં F-16 સહિત 10 પાકિસ્તાની ફાઇટર જેટ તોડી પાડ્યા’, વાયુસેનાના પ્રમુખે કર્યો ખુલાસો