યાત્રાધામ અંબાજીમાં મંદિરના વહિવટદારે એક દિવસ પહેલા જ મંદિરમાં વીઆઇપી દર્શનની કોઈ વ્યવસ્થા ન હોવાનો દાવો કર્યો હતો. અને કોંગ્રેસના આક્ષેપને ખોટા ગણાવ્યા હતા. ત્યારે અંબાજી...
યાત્રાધામ અંબાજીમાં મંદિરના વહિવટદારે એક દિવસ પહેલા જ મંદિરમાં વીઆઇપી દર્શનની કોઈ વ્યવસ્થા ન હોવાનો દાવો કર્યો હતો. અને કોંગ્રેસના આક્ષેપને ખોટા ગણાવ્યા હતા. ત્યારે અંબાજી...
આગામી તા.15 નવેમ્બર, બીજના દિવસે યાત્રાધામ અંબાજી ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિકસીત ભારત સંકલ્પ યાત્રાનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવશે. સરકારની પ્રજા કલ્યાણકારી યોજનાનો લાભ લાભાર્થીઓ સુધી પહોંચાડવા...
ચીખલીથી મોટરમાર્ગે અંબાજીના દર્શન માટે પહોંચ્યા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી ગુજરાતના બે દિવસના પ્રવાસે છે ત્યારે તેઓએ ગુજરાત પ્રવાસની શરૂૂઆત માં અંબાના દર્શન કરીને કરી છે....
વડાપ્રધાન નરેન્દ્ર ગુજરાતના બે દિવસના પ્રવાસે છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અંબાજી ખાતે મા અંબાના દર્શન માટે પહોંચ્યા. વડાપ્રધાનને આવકારવા માટે જિલ્લા ભરના ભાજપના કાર્યકરો...