માંગરોળ તાલુકાનાં શીલ ગામે રહેતા બે છાત્રો દરીયામા ન્હાવા પડેલા બે છાત્રો ડુબ્યા હતા. મચ્છીમારોએ તરુણ અને સગીરને ડુબતા બચાવી લીધા હતા. અને બંનેને સારવાર…
View More માંગરોળના શીલ ગામે દરિયામાં ન્હાવા પડેલા બે છાત્રો ડૂબ્યાstudents
સ્કૂલવાન ચાલકોને સત્ર શરૂ થાય તે પહેલા ટ્રાન્સપોર્ટની પરમીટ લેવા સુચના
ઉનાળાના વેકેશન બાદ ફરી શાળાઓ શરૂૂ થશે ત્યારે સ્કૂલવર્ધીના વાહનચાલકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. સ્કૂલવર્ધીના વાહનચાલકોએ શાળા શરૂૂ થાય એ પહેલા પરમીટ લેવી…
View More સ્કૂલવાન ચાલકોને સત્ર શરૂ થાય તે પહેલા ટ્રાન્સપોર્ટની પરમીટ લેવા સુચનાજોખમી શાળા બિલ્ડિંગોમાં છાત્રોને ન બેસાડવા તાકીદ
ગુજરાત રાજયની શાળાઓમાં જર્જરિત ઓરડાને લઈને મહત્વના આદેશ શિક્ષણ વિભાગ દ્રારા તમામ જિલ્લ ા શિક્ષણ અધિકારીઓને કરવામાં આવ્યા છે. જેમાં શાળાના જર્જરીત ઓરડાની અંદર વિધાર્થીઓને…
View More જોખમી શાળા બિલ્ડિંગોમાં છાત્રોને ન બેસાડવા તાકીદભારે કરી, સુરત જિલ્લામાં બંધ શાળામાં આરટીઈ હેઠળ વિદ્યાર્થીને પ્રવેશ ફાળવી દીધો
સુરત જિલ્લામાં શિક્ષણ વિભાગની વહીવટી બેદરકારીનો મામલો સામે આવ્યો છે. RTE હેઠળ બંધ સ્કૂલમાં વિદ્યાર્થીને પ્રવેશ ફાળવી દેવામાં આવ્યો. શાળા અસ્તિત્વમાં છે કે નહીં તેની…
View More ભારે કરી, સુરત જિલ્લામાં બંધ શાળામાં આરટીઈ હેઠળ વિદ્યાર્થીને પ્રવેશ ફાળવી દીધોઅભ્યાસ છોડશો તો વિઝા રદ થશે: અમેરિકી દૂતાવાસની ચેતવણી
યુએસ એમ્બેસી ઇન્ડિયા (USAndIndia on X) એ શરૂૂઆતમાં મંગળવારે સવારે (IST) સોશિયલ મીડિયા દ્વારા વિદેશી વિદ્યાર્થીઓ માટે નવી વિઝા ચેતવણી જારી કરી હતી. મુંબઈ, ચેન્નાઈ,…
View More અભ્યાસ છોડશો તો વિઝા રદ થશે: અમેરિકી દૂતાવાસની ચેતવણીશિક્ષણ બોર્ડના 1.95 લાખ છાત્રોની તા.23 જૂનથી પૂરક પરીક્ષાનો પ્રારંભ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.10 અને 12 (વિજ્ઞાન પ્રવાહ- સામાન્ય પ્રવાહ)ની પૂરક પરીક્ષા આગામી તા.23 જુનથી લેવામાં આવનાર છે. આ પૂરક…
View More શિક્ષણ બોર્ડના 1.95 લાખ છાત્રોની તા.23 જૂનથી પૂરક પરીક્ષાનો પ્રારંભઇજનેરી અને ફાર્મસીમાં રજિસ્ટ્રેશનની મુદત પૂર્ણ, 40 હજારથી વધુ બેઠકો ખાલી
79544 માંથી માત્ર 39225 સીટ પર રજિસ્ટ્રેશન, ગત વર્ષ કરતા 4390 ઓછી નોંધણી થઇ ડિગ્રી ઇજનેરી-ફાર્મસીમાં પ્રવેશ માટે રજિસ્ટ્રેશનની મુદત પૂરી થઇ ચૂકી છે. ચાલુ…
View More ઇજનેરી અને ફાર્મસીમાં રજિસ્ટ્રેશનની મુદત પૂર્ણ, 40 હજારથી વધુ બેઠકો ખાલીબોર્ડમાં નાપાસ થયેલા ધો.12ના છાત્રોના પૂરક પરીક્ષાના ફોર્મ ભરવાના શરૂ
ગુજરાતમાં ધોરણ 12ની બોર્ડની પરીક્ષા બાદ હવે પૂરક પરીક્ષા લેવા માટેના ફોર્મ ભરવાની શરૂૂઆત થઈ ગઈ છે. જે વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપવા ઈચ્છતા હોય તેમણે…
View More બોર્ડમાં નાપાસ થયેલા ધો.12ના છાત્રોના પૂરક પરીક્ષાના ફોર્મ ભરવાના શરૂCBSE ધોરણ 12નું પરિણામ જાહેર, 88.39 ટકા વિદ્યાર્થીઓ પાસ
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)એ આજે ધોરણ 12 બોર્ડ પરીક્ષાનું પરિણામ સત્તાવાર રીતે જાહેર કર્યું છે. આ વર્ષે ધોરણ 12નું 89.39 ટકા પરિણામ…
View More CBSE ધોરણ 12નું પરિણામ જાહેર, 88.39 ટકા વિદ્યાર્થીઓ પાસઆરટીઈના પ્રથમ રાઉન્ડમાં 86274 વિદ્યાર્થીઓને પ્રવેશ, 13484 બેઠક ખાલી
બીજા રાઉન્ડ પહેલા શાળા પસંદગીમાં ફેરફારની તક રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ (RTE) અંતર્ગત ખાનગી સ્કૂલોની 25 ટકા મુજબની કૂલ 93,860 બેઠક સામે પ્રથમ રાઉન્ડમાં 80,376…
View More આરટીઈના પ્રથમ રાઉન્ડમાં 86274 વિદ્યાર્થીઓને પ્રવેશ, 13484 બેઠક ખાલી