સજાથી કંઇ નહીં વળે, ગાળો દેનારાને માફ કરતા મોદી

  પીએમ મોદીએ કહ્યું, “મિત્રો, આજે મને તમારી સાથે વાત કરવાનું મન થાય છે. દેશ અને દુનિયાએ જંતર-મંતર પર જે બન્યું તે જોયું છે. કેટલાક…

View More સજાથી કંઇ નહીં વળે, ગાળો દેનારાને માફ કરતા મોદી

છાત્રો-યુવાનો સાથે વારંવાર અન્યાય, સ્થિતિ ભારેલા અગ્નિ જેવી

નીટના પેપરલીક અને પરીક્ષા કૌભાંડોના વિરોધમાં દિલ્હીમાં ચાલી રહેલા આંદોલનની આગ હવે ભાજપના ઘર સુધી પહોંચી છે અને ગુજરાતમાં ભાજપના નારાજ નેતા પૂર્વમંત્રી જવાહર ચાવડાએ…

View More છાત્રો-યુવાનો સાથે વારંવાર અન્યાય, સ્થિતિ ભારેલા અગ્નિ જેવી

ધો.1માં પ્રવેશ માટે બાળવાટિકા પ્રમાણપત્રની જોગવાઇ રદ

સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી સહિત તમામ શાળાઓ માટે સરકારનો પરિપત્ર રાજ્યની સરકારી, અનુદાનિત અને ખાનગી પ્રાથમિક શાળાઓમાં ધોરણ-1માં પ્રવેશ મેળવવા ઈચ્છતા બાળકો અને તેમના વાલીઓ…

View More ધો.1માં પ્રવેશ માટે બાળવાટિકા પ્રમાણપત્રની જોગવાઇ રદ

ચુડાની હોસ્ટેલમાં ખીર ખાધા બાદ 147 વિદ્યાર્થીઓને ફૂડ પોઇઝનિંગ

ચારની સ્થિતિ ગંભીર, એક ICUમાં દાખલ: ફૂડના નમૂના લેવાયા, બેદરકારી સામે આવતા ગુનો નોંધાશે સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા ખાતે આવેલી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય-KGBV માં ફૂડ…

View More ચુડાની હોસ્ટેલમાં ખીર ખાધા બાદ 147 વિદ્યાર્થીઓને ફૂડ પોઇઝનિંગ

વિદ્યાર્થીઓને ભાજપના સભ્ય બનાવાતા વિવાદ

પૂર્વ ધારાસભ્ય અને AICC મંત્રી ઋત્વિક મકવાણાએ ગુજરાતની બગડતી શિક્ષણ વ્યવસ્થા અને તેમાં થઈ રહેલા રાજકીય હસ્તક્ષેપને લઈને રાજ્ય સરકાર અને વહીવટી તંત્ર પર ગંભીર…

View More વિદ્યાર્થીઓને ભાજપના સભ્ય બનાવાતા વિવાદ

CBSEની થ્રી લેન્ગ્વેજ ફોર્મ્યુલામાં ધો.7થી 9ના વિદ્યાર્થીઓને રાહત

  સીબીએસઈના વિદ્યાર્થીઓ માટે થ્રી-લેન્ગ્વેજ પોલિસીની મોટાપાયે જાહેરાત બાદ હવે સરકારે હવે તેમાં ફેરફાર કરવાની જાહેરાત કરી છે. સીબીએસઈએ, આ પોલિસી હેઠળ બે વિદેશી ભાષાઓની…

View More CBSEની થ્રી લેન્ગ્વેજ ફોર્મ્યુલામાં ધો.7થી 9ના વિદ્યાર્થીઓને રાહત

ખાનસરની ધરપકડ અટકાવવા મધરાત્રે હજારો છાત્રો રસ્તા પર

પટના પોલીસ છાવણીમાં ફેરવાયું, બે કોચિંગ ક્લાસની વર્ચસ્વની લડાઇ ખતરનાક તબક્કે બિહારના પટનામાં મોડી રાત્રે ભારે હોબાળો અને હાઈવોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો, જ્યાં પટના…

View More ખાનસરની ધરપકડ અટકાવવા મધરાત્રે હજારો છાત્રો રસ્તા પર

રાજકોટ જિલ્લામાં 45 હજારથી વધુ વિદ્યાર્થીઓએ શાળા છોડી

ધોરણ 10માં 10361 વિદ્યાર્થીઓએ શાળા છોડી દીધી, વરવી વાસ્તવિક પરિસ્થિતિ વચ્ચે ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવા શિક્ષણ વિભાગ ઉંધા માથે રાજકોટ જિલ્લા શિક્ષણ વિભાગના સર્વેમાં ચોકાવનારા આંકડા…

View More રાજકોટ જિલ્લામાં 45 હજારથી વધુ વિદ્યાર્થીઓએ શાળા છોડી

સ્કોલરશીપ માટેનું ફોર્મ ભરવાની મુદત 8 જૂન સુધી વધારાઈ

સોમનાથ જિલ્લા ભાજપ અગ્રણી ગિરીશભાઈ ભજગોતરની સફળ રજૂઆત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન, મેડિકલ કોલેજ અને ઉચ્ચ અભ્યાસ કરી રહેલા વિધાર્થીઓએ રજૂઆત કરી હતી કે સ્કોલરશીપ…

View More સ્કોલરશીપ માટેનું ફોર્મ ભરવાની મુદત 8 જૂન સુધી વધારાઈ

ધોરણ એકથી આઠમાં હવે વિદ્યાર્થીઓને નાપાસ નહીં કરાય

ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા નવી શિક્ષણ નીતિ હેઠળ એક મોટો અને મહત્વપૂર્ણ ફેરફાર કરવાની વિચારણા ચાલી રહી છે. આ નવા બદલાવ અંતર્ગત આગામી સમયમાં…

View More ધોરણ એકથી આઠમાં હવે વિદ્યાર્થીઓને નાપાસ નહીં કરાય