કચ્છ તમારા બધાની રાહ જુએ છે, રણોત્સવમાં પધારો : વડાપ્રધાન મોદી

  સોશિયલ મીડિયા ‘X’ પર નિમંત્રણ પાઠવ્યું, માર્ચ સુધી ચાલશે રણોત્સવ કચ્છમાં રણોત્સવની શરૂૂ થઈ ગયો છે. અહીં લાખોની સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે. કચ્છના…

View More કચ્છ તમારા બધાની રાહ જુએ છે, રણોત્સવમાં પધારો : વડાપ્રધાન મોદી

‘કોંગ્રેસના માથા પરનો આ પાપ ક્યારેય ધોવાશે નહીં..’ લોકસભામાં PM મોદીએ વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર

લોકસભાની કાર્યવાહી આજેથી શરૂ થઈ છે. બંધારણ પર ચર્ચાનો આજે બીજો દિવસ છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભામાં વિપક્ષના આરોપોનો જવાબ આપ્યો PM મોદી સંસદમાં…

View More ‘કોંગ્રેસના માથા પરનો આ પાપ ક્યારેય ધોવાશે નહીં..’ લોકસભામાં PM મોદીએ વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર

કપૂર પરિવારે PM મોદી સાથે કરી મુલાકાત, વડાપ્રધાને જેહ-તૈમૂરને આપી આ ખાસ ભેટ

બોલિવૂડના દિગ્ગજ અભિનેતા રાજ કપૂરની 100મી જન્મજયંતિ ટૂંક સમયમાં આવી રહી છે. કપૂર પરિવારે આ ખાસ પ્રસંગ માટે ઘણું પ્લાનિંગ કર્યું છે. 14 ડિસેમ્બરે ફિલ્મ…

View More કપૂર પરિવારે PM મોદી સાથે કરી મુલાકાત, વડાપ્રધાને જેહ-તૈમૂરને આપી આ ખાસ ભેટ

મોદીના વચનનું પાલન કરશે ઇડી: પોન્ઝી સ્કીમના રોકાણકારોને પૈસા પાછા અપાવશે

EDએટલે કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ પોન્ઝી કૌભાંડનો ભોગ બનેલા લાખો રોકાણકારોને પૈસા પરત કરવાની તૈયારી કરી રહ્યું છે. અહેવાલ છે કે તેની શરૂૂઆત પણ કરી દેવામાં…

View More મોદીના વચનનું પાલન કરશે ઇડી: પોન્ઝી સ્કીમના રોકાણકારોને પૈસા પાછા અપાવશે

BAPSના મંદિરો ભારતની આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ચેતનાના પ્રતીક : વડાપ્રધાન

BAPS સંસ્થાના આંતરરાષ્ટ્રીય કાર્યકર સુવર્ણ મહોત્સવનું કરાયું આયોજન : એક લાખ જેટલા નિ:સ્વાર્થ કાર્યકરોનો અપૂર્વ રંગારંગ અભિવાદન સમારોહ ગૃહમંત્રી, મુખ્યમંત્રી સહિત સંતો, મહંતો રહ્યા ઉપસ્થિત:…

View More BAPSના મંદિરો ભારતની આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ચેતનાના પ્રતીક : વડાપ્રધાન

PM મોદીને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, બોમ્બ બ્લાસ્ટ કરવાના ષડયંત્રનો ઉલ્લેખ

મુંબઈ પોલીસને આજે વડાપ્રધાન મોદીને મારી નાખવાની ધમકી આપતો મેસેજ મળ્યો હતો. મુંબઈ ટ્રાફિક પોલીસની હેલ્પલાઈન પર મળેલા આ મેસેજમાં લખવામાં આવ્યું છે કે પાકિસ્તાની…

View More PM મોદીને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, બોમ્બ બ્લાસ્ટ કરવાના ષડયંત્રનો ઉલ્લેખ

કયાં સુધી મંદિર-મસ્જિદ ચાલશે? ઇમામ બુખારીની વડાપ્રધાન મોદીને ભાવુક અપીલ

દિલ્હીની જામા મસ્જિદના શાહી ઈમામ સૈયદ અહેમદ બુખારી ચાલી રહેલા સાંપ્રદાયિક તણાવને લઈને શુક્રવારની નમાજ દરમિયાન ભાવુક થઈ ગયા હતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દેશના…

View More કયાં સુધી મંદિર-મસ્જિદ ચાલશે? ઇમામ બુખારીની વડાપ્રધાન મોદીને ભાવુક અપીલ

નિજ્જરની હત્યા મામલે કેનેડાએ પીએમ મોદીનું નામ લઇ ઝેર ઓક્યું

ભારત અને કેનેડા વચ્ચેના સંબંધોમાં તણાવ યથાવત છે અને તેમની સરકાર ભારતને બદનામ કરવાનો સતત પ્રયાસ કરી રહી છે. જસ્ટિન ટ્રુડો ખાલિસ્તાનના પ્રેમમાં ભારત-કેનેડાના સંબંધોને…

View More નિજ્જરની હત્યા મામલે કેનેડાએ પીએમ મોદીનું નામ લઇ ઝેર ઓક્યું

માલ્યા, નિરવ મોદી પર સકંજો: મોદીએ બ્રિટિશ પીએમ સાથે ભાગેડુઓનો મુદ્દો ઉઠાવ્યો

વિજય માલ્યા અને નીરવ મોદી જેવી ભાગેડુઓ વિરૂૂદ્ધ બ્રિટન ટૂંકસમયમાં કાર્યવાહી હાથ ધરી શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ મુદ્દે બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટાર્મર સાથે…

View More માલ્યા, નિરવ મોદી પર સકંજો: મોદીએ બ્રિટિશ પીએમ સાથે ભાગેડુઓનો મુદ્દો ઉઠાવ્યો

PM મોદીના વિમાનમાં ટેકનિકલ ખામી, તાત્કાલિક ધોરણે દેવઘર એરપોર્ટ પર કરાયું ઇમરજન્સી લેન્ડિંગ

ચૂંટણી રેલી માટે ઝારખંડ પહોંચેલા પીએમ મોદીના વિમાનમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી. જેના કારણે દેવઘર એરપોર્ટ પર જ પ્લેનને રોકવું પડ્યું હતું. તેના કારણે દિલ્હી…

View More PM મોદીના વિમાનમાં ટેકનિકલ ખામી, તાત્કાલિક ધોરણે દેવઘર એરપોર્ટ પર કરાયું ઇમરજન્સી લેન્ડિંગ