તા. 26-8-20 25 ના રોજ માર્કેટિંગ યાર્ડ કાલાવડની સાધારણ સભા ચેરમેન મૌલિકભાઈ નથવાણીના અધ્યક્ષ સ્થાને યોજેયેલ હતી. કમિટીના ઠરાવ્યા મુજબ કાલાવડ તાલુકાના કોઈપણ ખેડૂતનું અકસ્માતે…
View More કાલાવાડ યાર્ડ દ્વારા અકસ્માતમાં મૃત્યુ પામેલ ખેડૂતોના વારસદારોને સહાયKalavad news
કાલાવડના રણુજા ધામે ત્રિદિવસીય લોકમેળાનો પ્રારંભ
તાલુકાના રણુજા ધામે આવેલા વોડીસાંગ ગામે ત્રિ-દિવસીય લોકમેળાનો ભવ્ય પ્રારંભ થયો છે. આ મેળાને ખુલ્લો મુકવા માટે જામનગરના લોકપ્રિય સાંસદ પૂનમબેન માડમ, કાલાવડના ધારાસભ્ય મેઘજીભાઈ…
View More કાલાવડના રણુજા ધામે ત્રિદિવસીય લોકમેળાનો પ્રારંભકાલાવડના મોટીમાટલી ગામે પવન ચક્કીનો વિરોધ
જામનગર જિલ્લા ના કાલાવડ તાલુકાના મોટી માટલી ગામ માં ઓપવિન્ડ એનર્જી પ્રાઇવેટ લી. કંપની અને સ્થાનિક ખેડૂતો સામસામે આવી ગયા છે. જામનગરના કાલાવડ તાલુકાના ખંઢેરા…
View More કાલાવડના મોટીમાટલી ગામે પવન ચક્કીનો વિરોધકાલાવડના પીપર ગામમાં પતિ સાથે ઝઘડો થતા પત્નીએ વખ ઘોળ્યું
કાલાવડના પીપર ગામે ખેત મજુરી અર્થે આવેલા શ્રમિક દંપતિ વચ્ચે ઝઘડો થતાં પરિણીતાએ ઝેરી દવા પી લીધી હતી. પરિણીતાને સારવાર માટે ખસેડવામાં આવી હતી. આ…
View More કાલાવડના પીપર ગામમાં પતિ સાથે ઝઘડો થતા પત્નીએ વખ ઘોળ્યુંકાલાવડના નવા રણુજા ગામે લોકમેળામાં ટેન્ડર પ્રક્રિયાના વિવાદનો સુખદ અંત
રાબેતા મુજબ મામલતદાર અને ગ્રામ પંચાયતના લોકભાગીદારીથી લોકમેળો યોજાવા નિર્ણય કાલાવડ તાલુકાના વોડિસાંગ ( દેવપુર – રણુજા ) ગામે રામદેવપીર મંદિરના સાનિધ્ય માં યોજાતા લોકમેળા…
View More કાલાવડના નવા રણુજા ગામે લોકમેળામાં ટેન્ડર પ્રક્રિયાના વિવાદનો સુખદ અંતકાલાવડના રણુજા ગામે યોજાનાર લોક મેળામાં ટેન્ડર પ્રક્રિયા સામે વિરોધ
કાલાવડ તાલુકાના વોડીસાંગ ( દેવપુર – રણુજા ) ગામે રણુજા ધામે રામદેવપીર ના સાનિધ્ય મા 50 વર્ષ થી રામદેવપીરના મંદિરના આંગણે સાંસ્કૃતિક લોક મેળો યોજાય…
View More કાલાવડના રણુજા ગામે યોજાનાર લોક મેળામાં ટેન્ડર પ્રક્રિયા સામે વિરોધકાલાવડના છતર ગામની પ્રથામિક શાળામાંથી બે લેપટોપ-ટેબલેટની ચોરી
શંકાસ્પદોને ઉઠાવી પૂછપરછ કરતી પોલીસ જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના છતર ગામમાં આવેલી પ્રાથમિક શાળાને તસ્કરોએ નિશાન બનાવી લીધી હતી અને અંદરથી વિદ્યાર્થીઓના અભ્યાસ માટે રાખેલા…
View More કાલાવડના છતર ગામની પ્રથામિક શાળામાંથી બે લેપટોપ-ટેબલેટની ચોરીકાલાવડમાં સ્વ.વિઠલભાઇ રાદડિયાની પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન કેમ્પ યોજાયો
ગૌ.વા. વિઠ્ઠલભાઈ રાદડિયાની છઠ્ઠી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે કાલાવડમાં યોજાશે શનિવારે મહારક્તદાન કેમ્પ. મહારક્તદાન કેમ્પ અનુસંધાને યોજાઇ બેઠક યોજાઇ હતી. સહકારી ક્ષેત્રના આગેવાન અને પૂર્વ સાંસદ…
View More કાલાવડમાં સ્વ.વિઠલભાઇ રાદડિયાની પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન કેમ્પ યોજાયોકાલાવડ મામલતદાર કચેરીના આઉટસોર્સ કર્મચારી દ્વારા રૂા.9.54 લાખની છેતરપિંડી
કાલાવડ મામલતદાર કચેરી ખાતે કોમ્પ્યુટર ઓપરેટર દ્વારા સરકારી યોજના હેઠળ લાખોની છેતરપીંડી કરાતા ગુનો નોંધાયો છે. વિધવા સહાયના નામે 9.54 લાખની છેતરપિંડી આચરી હોવાનું બહાર…
View More કાલાવડ મામલતદાર કચેરીના આઉટસોર્સ કર્મચારી દ્વારા રૂા.9.54 લાખની છેતરપિંડીકાલાવડ નાકા બહારનો 40 વર્ષ જૂનો પુલ અતિ જર્જરિત અવસ્થામાં
વડોદરા નજીક પાદરામાં ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ રાજયભરમાં બ્રિજ ચકાસણીનો ધમધમાટ શરૂૂ થયો છે, જામનગર અને દ્વારકા જિલ્લામાં પણ ટીમો આવી છે, બ્રીજ અને નાના…
View More કાલાવડ નાકા બહારનો 40 વર્ષ જૂનો પુલ અતિ જર્જરિત અવસ્થામાં