ગોખરુના અદ્ભૂત આરોગ્ય લાભ: આયુર્વેદમાં એક શક્તિશાળી ઔષધ

ગોખરુ (Gokharu) કિડની, મૂત્ર માર્ગ અને શક્તિ માટે લાભદાયક આયુર્વેદિક ઔષધિ આયુર્વેદમાં અનેક ઔષધીય છોડ એવા છે જે શરીરને કુદરતી રીતે સ્વસ્થ રાખવામાં મહત્વની ભૂમિકા…

View More ગોખરુના અદ્ભૂત આરોગ્ય લાભ: આયુર્વેદમાં એક શક્તિશાળી ઔષધ

નબળી રોગપ્રતિકાર શક્તિ (ઇમ્યુનિટી) : બાળકો માટે એક છૂપાયેલો ખતરો

ઇમ્યુનિટી (રોગપ્રતીકારક શક્તિ) એ શરીરની એ શરીર શક્તિ છે, જે વાયરસ, બેક્ટેરિયા અને અન્ય રોગજનક તત્વોથી આપણું રક્ષણ કરે છે. પરંતુ ઘણા માતા-પિતા ફરિયાદ કરે…

View More નબળી રોગપ્રતિકાર શક્તિ (ઇમ્યુનિટી) : બાળકો માટે એક છૂપાયેલો ખતરો

વારંવાર પેટમાં થતા કરમિયા (કૃમિ)ના લક્ષણો, કારણો અને તેનાથી છૂટકારો મેળવવાના ઉપાયો

આપણા શરીરમાં અનેક કીટાણુઓ (Parasites) હોય છે, તેમાં અમુક સારા અને અમુક ખરાબ હોય છે. કૃમિ કે કરમિયા આંતરડાંમાં રહેતા ખરાબ કીટાણુ. જે દેશો ગરમીપ્રધાન…

View More વારંવાર પેટમાં થતા કરમિયા (કૃમિ)ના લક્ષણો, કારણો અને તેનાથી છૂટકારો મેળવવાના ઉપાયો

દૂધીના સેવનથી સ્વાસ્થ્યને અઢળક ફાયદા થાય છે

દૂધીનું નામ સાંભળતા જ બાળકો જ નહીં પરંતુ મોટાઓ પણ ચહેરા બનાવવા લાગે છે. મોટાભાગના લોકો તેને પેટ સંબંધિત સમસ્યાઓ માટે અથવા કંફર્ટ ફુડના ખોરાક…

View More દૂધીના સેવનથી સ્વાસ્થ્યને અઢળક ફાયદા થાય છે

શુષ્ક આંખ(ડ્રાય આઈ સિંડ્રોમ)થવા પાછળના કારણો, લક્ષણો અને સાવચેતીના પગલાં

આંખ એ આપણા શરીર નું અવિભાજય અંગ છે. આંખ એ ખૂબ જ નાજુક અને સંવેદનશીલ અંગ છે. આંખ ની ખુબ જ સાવચેતી થી સાંભળ રાખવી…

View More શુષ્ક આંખ(ડ્રાય આઈ સિંડ્રોમ)થવા પાછળના કારણો, લક્ષણો અને સાવચેતીના પગલાં

ચામડીનો રોગ ખરજવું થવાના કારણો અને ઉપાય

ચામડીના રોગની ચર્ચા કરીએ તો તેમાં સામાન્ય સુષ્ક ત્વચાથી લઈ અને ખરજવું કે ચામડીના કેન્સર સુધીની વાત થઈ શકે. આપણી ચામડી સુંવાળી હોય, તંદુરસ્ત ત્વચા…

View More ચામડીનો રોગ ખરજવું થવાના કારણો અને ઉપાય

પશ્ચિમ બંગાળમાં નિપાહ વાયરસની દસ્તક!! બે નર્સમાં જોવા મળ્યા લક્ષણો, કેન્દ્રએ તાબડતોબ ટીમ મોકલી

  પશ્ચિમ બંગાળમાં નિપાહ વાઈરસના બે શંકાસ્પદ કેસના કારણે હડકંપ મચ્યો છે. આ બંને દર્દીઓ પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણા જિલ્લાના બારાસાતની એક ખાનગી હોસ્પિટલમાં…

View More પશ્ચિમ બંગાળમાં નિપાહ વાયરસની દસ્તક!! બે નર્સમાં જોવા મળ્યા લક્ષણો, કેન્દ્રએ તાબડતોબ ટીમ મોકલી

જાણો,જેઠીમધ ખાવાના ઔષધીય ગુણ

ઠંડીની શરૂૂઆત થઈ છે વાતાવરણમાં ફેરફાર આવતાં જ ગળામાં અનેક પ્રકારની સમસ્યા થાય છે. ગળું સૂકાઈ જવું, દુખાવો અને અવાજ બેસી જવા જેવી સમસ્યા થાય…

View More જાણો,જેઠીમધ ખાવાના ઔષધીય ગુણ

સાઇનસની તકલીફ વધે એ પહેલાં સારવાર જરૂરી છે

ઋતુ બદલવા લાગે એટલે તબિયત નરમગરમ રહેવાની ફરિયાદો એકદમ વધી જશે. તાવ-શરદી-કળતર-કફની સાથે આ એક બીમારીથી ખાસ બચવું-સાઇનસ. સાઈનસ અથવા તો સાઈનસાઈટિસ દર્દોની દુનિયામાં સૌથી…

View More સાઇનસની તકલીફ વધે એ પહેલાં સારવાર જરૂરી છે

ઠંડીમાં સ્કીનને ચમકતી રાખવા આટલું પાણી પીવું જરૂરી, નહીંતર નાની ઉંમરમાં વૃદ્ધ દેખાવા લાગશો

    શિયાળામાં આપણી ત્વચા ખૂબ જ શુષ્ક બની જાય છે. શિયાળામાં સૂકી હવા ત્વચાને નિસ્તેજ અને નિર્જીવ બનાવી શકે છે. આનાથી ત્વચા સૂકી થઈ…

View More ઠંડીમાં સ્કીનને ચમકતી રાખવા આટલું પાણી પીવું જરૂરી, નહીંતર નાની ઉંમરમાં વૃદ્ધ દેખાવા લાગશો