હાઈ બ્લડ પ્રેશર: શું છે અને કેમ જાગરૂક રહેવું જરૂરી છે

ભારતમાં પશ્ચિમી સંસ્કૃતિના અનુકરણના પગલે જીવનશૈલી અને ખાનપાનમાં મોટું પરિવર્તન આવ્યું છે. આજકાલની ફાસ્ટ લાઈફસ્ટાઈલમાં લોકોએ અનેક પ્રકારની પરેશાનીનો સામનો કરવો પડતો હોય છે. આ…

View More હાઈ બ્લડ પ્રેશર: શું છે અને કેમ જાગરૂક રહેવું જરૂરી છે

ટાઈફોઈડ તાવ(Typhoid Fever): કારણો, લક્ષણો, નિદાન અને સંપૂર્ણ ઉપચાર

    ચોમાસાની ઋતુ શરૂૂ થતાં જ વાતાવરણમાં ભેજ વધે છે અને તેની સાથે જ અનેક પ્રકારના ચેપી રોગોનો ફેલાવો પણ ઝડપી બને છે. આ…

View More ટાઈફોઈડ તાવ(Typhoid Fever): કારણો, લક્ષણો, નિદાન અને સંપૂર્ણ ઉપચાર

ડાયાબિટીસના દર્દીએ જ નહીં, આવા લોકોએ પણ ન ખાવો જોઈએ આઈસ્ક્રીમ, થઈ શકે છે ગંભીર નુકસાન

  ઉનાળાની ઋતુમાં લોકો ગરમીથી રાહત મેળવવા ઠંડી વસ્તુઓ ખાઈ છે. ખાસ કરીને આ સીઝનમાં લોકો આઈસ્ક્રીમ ખૂબ ખાય છે. તેનાથી લોકોને ઠંડક મળે છે.…

View More ડાયાબિટીસના દર્દીએ જ નહીં, આવા લોકોએ પણ ન ખાવો જોઈએ આઈસ્ક્રીમ, થઈ શકે છે ગંભીર નુકસાન

માથાનો દુ:ખાવો બનતો વ્યાધિ માઈગ્રેનના લક્ષણો, કારણો અને દૂર કરવાના ઉપાયો

આયુર્વેદમાં માઈગ્રેનને ‘અર્ધાવભેદક’ કહે છે. સામાન્ય ભાષામાં આપણે તેને ‘આધાશીશી’ કહીએ છીએ. આધાશીશી એ માથાના દુખાવાનો એક વિશિષ્ટ પ્રકાર છેટેના નામ પ્રમાણે આ રોગમાં સામાન્ય…

View More માથાનો દુ:ખાવો બનતો વ્યાધિ માઈગ્રેનના લક્ષણો, કારણો અને દૂર કરવાના ઉપાયો

હાઈ બ્લડ પ્રેશરને સાઇલન્ટ કિલર કહેવામાં આવે છે, જાણો તેના કારણો, લક્ષણો અને ઉપાય

ભારતમાં પશ્ચિમી સંસ્કૃતિના અનુકરણના પગલે જીવનશૈલી અને ખાનપાનમાં મોટું પરિવર્તન આવ્યું છે. આજકાલની ફાસ્ટ લાઈફસ્ટાઈલમાં લોકોએ અનેક પ્રકારની પરેશાનીનો સામનો કરવો પડતો હોય છે. આ…

View More હાઈ બ્લડ પ્રેશરને સાઇલન્ટ કિલર કહેવામાં આવે છે, જાણો તેના કારણો, લક્ષણો અને ઉપાય

આ લોકો માટે ડુંગળી બની શકે છે ખતરનાખ! જાણો કોણે ન ખાવી જોઈએ કાચી ડુંગળી

  ભારતીયોને ભોજન સાથે કાચી ડુંગળી ખાવાની ગમે છે. ડુંગળીમાં વિટામિન સી, એન્ટીઑકિસડન્ટ અને સલ્ફર કમ્પાઉન્ડ વધુ માત્રામાં હોય છે, જે સ્વાસ્થ્ય માટે લાભદાયક છે.…

View More આ લોકો માટે ડુંગળી બની શકે છે ખતરનાખ! જાણો કોણે ન ખાવી જોઈએ કાચી ડુંગળી

આ લોકોએ ભૂલથી પણ પીવું જોઈએ દૂધ, ફાયદાની જગ્યાએ થશે નુકસાન

  આપણે બાળપણથી જ દૂધ પીવાના ફાયદાઓ વિશે સાંભળ્યું છે, દૂધમાં કેલ્શિયમ, વિટામિન A, K, અને B12,તેમજ થિયામીન અને નિકોટિનિક એસિડ હોય છે. જેના કારણે…

View More આ લોકોએ ભૂલથી પણ પીવું જોઈએ દૂધ, ફાયદાની જગ્યાએ થશે નુકસાન

ઉનાળાની કાળઝાળ ગરમીમાં લૂ લાગવાના લક્ષણો અને તેનાથી બચવાના ઉપાયો

ગ્રીષ્મ ઋતુ શરૂૂ થઈ ગઈ છે અને ધીરે ધીરે ગરમી નો પારો ઉપર જવા લાગ્યો છે.કાળઝાળ ગરમી ના કારણે લોકો હેરાન પરેશાન થઈ ગયા છે.…

View More ઉનાળાની કાળઝાળ ગરમીમાં લૂ લાગવાના લક્ષણો અને તેનાથી બચવાના ઉપાયો

નબળી રોગપ્રતિકાર શક્તિ (ઇમ્યુનિટી) : બાળકો માટે એક છૂપાયેલો ખતરો

ઇમ્યુનિટી (રોગપ્રતીકારક શક્તિ) એ શરીરની એ શરીર શક્તિ છે, જે વાયરસ, બેક્ટેરિયા અને અન્ય રોગજનક તત્વોથી આપણું રક્ષણ કરે છે. પરંતુ ઘણા માતા-પિતા ફરિયાદ કરે…

View More નબળી રોગપ્રતિકાર શક્તિ (ઇમ્યુનિટી) : બાળકો માટે એક છૂપાયેલો ખતરો

દૂધીના સેવનથી સ્વાસ્થ્યને અઢળક ફાયદા થાય છે

દૂધીનું નામ સાંભળતા જ બાળકો જ નહીં પરંતુ મોટાઓ પણ ચહેરા બનાવવા લાગે છે. મોટાભાગના લોકો તેને પેટ સંબંધિત સમસ્યાઓ માટે અથવા કંફર્ટ ફુડના ખોરાક…

View More દૂધીના સેવનથી સ્વાસ્થ્યને અઢળક ફાયદા થાય છે