કુદરતે દરેક વસ્તુમાં મનુષ્ય માટે અમુલ્ય ખજાનો છુપાવેલો છે. કુદરતી વસ્તુનું મુલ્ય મનુષ્ય કોઈ રીતે ચૂકવી શકતો નથી. તેમજ આયુર્વેદમાં કહ્યું છે તેમ વનસ્પતિ અને…
View More આરોગ્યનો ખજાનો: અંજીર ખાવાના આશ્ચર્યજનક ફાયદાHealth
યુરિક એસિડના કારણો અને તેની અસરકારક સારવાર
તાજેતરમાં લોકો ને યુરિક એસિડ વધવાની સમસ્યા ખૂબ જ ઝડપથી વધી રહી છે. ઘણા લોકો યુરિક એસિડની સમસ્યાથી પીડાઈ રહ્યા છે. આ સમસ્યા માત્ર વૃદ્ધોમાં…
View More યુરિક એસિડના કારણો અને તેની અસરકારક સારવાર33માંથી 23 જિલ્લાનું પાણી પીવાથી કેન્સરનો ખતરો
ગુજરાતના ભૂગર્ભ જળમાં નાઈટ્રેટનું પ્રમાણ 45 મિલિગ્રામથી વધારે, જળશક્તિ મંત્રાલયનો ચોંકાવનારો રિપોર્ટ ગુજરાતમાં પાણીના તળ બહુ જ ઊંડા જઈ રહ્યાં છે. બેફામ રીતે ભૂગર્ભ…
View More 33માંથી 23 જિલ્લાનું પાણી પીવાથી કેન્સરનો ખતરોઆ 5 લોકોએ ભૂલથી પણ ન ખાવી જોઈએ મગફળી, નહીંતર તબિયત બગડતા વાર નહીં લાગે
મગફળી એક એવી વસ્તુ છે કે દરેકના રસોડામાં હોય છે, જેનો ઉપયોગ નાસ્તાથી લઈને ગ્રેવીમાં શાકભાજીમાં અને મીઠાઈ બનાવામાં પણ કરવામાં આવે છે. તો…
View More આ 5 લોકોએ ભૂલથી પણ ન ખાવી જોઈએ મગફળી, નહીંતર તબિયત બગડતા વાર નહીં લાગેકેન્સર અંગે જાગૃતિ અને સમયસર પગલાં લેવાનું મહત્ત્વ
એવા અનેક રોગો છે જેની સામે વિજ્ઞાન અને ટેક્નોલોજીએ હજી વધારે સંધર્ષ કરવાની આવશ્યક્તા છે જેથી મનુષ્ય જીવનને થતા અકાળ નુક્સાનથી બચાવી શકાય. મનુષ્ય…
View More કેન્સર અંગે જાગૃતિ અને સમયસર પગલાં લેવાનું મહત્ત્વમચ્છરો ફરી બેફામ: ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના નવા કેસોમાં ફરી ઉછાળો
આરોગ્ય વિભાગ દ્વારા 612 પ્રિમાઈસીસમાં ચેકિંગ, મચ્છર ઉત્પત્તિ સબબ 343 આસામીઓને નોટિસ શહેરમાં ઠંડીનું જોર ઘટતા તેમજ ગરમી વધતા મચ્છરોએ ફરી ઉપાડો લીધો હોય તેમ…
View More મચ્છરો ફરી બેફામ: ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના નવા કેસોમાં ફરી ઉછાળોપૂણેમાં ગુઇલેન બેરે સિન્ડ્રોમ બીમારીના 73 કેસથી હાહાકાર
શહેરમાં ગુઇલેન-બેરે સિન્ડ્રોમના છ નવા શંકાસ્પદ કેસ નોંધાયા છે, જે એક દુર્લભ ન્યુરોલોજીકલ ડિસઓર્ડર છે, અધિકારીઓએ જણાવ્યું હતું. પ્રદેશમાં કુલ કેસોની સંખ્યા હવે 73 પર…
View More પૂણેમાં ગુઇલેન બેરે સિન્ડ્રોમ બીમારીના 73 કેસથી હાહાકારપાલક: તમારી પૌષ્ટિક આહાર યોજના માટેનું અનિવાર્ય ઘટક
શિયાળો શરૂૂ થતાં લીલા પાંદડા વાળા શાકભાજી માર્કેટ માં આવવાનું શરૂૂ થઈ જાય છે.લીલા શાકભાજી આપડા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. પાલક એક…
View More પાલક: તમારી પૌષ્ટિક આહાર યોજના માટેનું અનિવાર્ય ઘટકમેથી દાણાના આરોગ્યપ્રદ લાભ
મેથી દાણા એ ભારતીયોના રસોડામાં આવશ્યક મસાલો છે. તે માત્ર વાનગીઓમાં સ્વાદ જ નથી વધારતી, પરંતુ તેમાં રહેલા હાનિકારક તત્વોને પણ હળવા બનાવે છે. તેમની…
View More મેથી દાણાના આરોગ્યપ્રદ લાભઆ એક વસ્તુ ઉમેરવાથી ચા બની જાય છે ઝેર, જાણો શું છે
શિયાળાની ઋતુમાં ગરમાગરમ ચા પીવી કોને ન ગમે? પરંતુ શું તમે જાણો છો કે દૂધની ચા સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે. ચાલો જાણીએ…
View More આ એક વસ્તુ ઉમેરવાથી ચા બની જાય છે ઝેર, જાણો શું છે