ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં અભ્યાસ અર્થે આવેલી 19 વર્ષીય યુવતીએ હોસ્ટેલના રૂૂમમાં ગળેફાંસો ખાઈને આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. આ બનાવને પગલે સાથી…
View More ગાંધીનગરમાં કોલેજિયન યુવતીનો હોસ્ટેલમાં ગળાફાંસો ખાઇ આપઘાતGANDHINAGAR
મંગળવારથી ગાંધીનગર જવા એસી સીટર બસની સર્વિસનો પ્રારંભ
જાહેર મુસાફર જનતાની માંગણી ને ધ્યાને લઈ ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ રાજકોટ વિભાગ દ્વારા આગામી તા.20/01/2026 મંગળવાર ના રોજ રાજકોટ – ગાંધીનગર નવીન એ.સી.…
View More મંગળવારથી ગાંધીનગર જવા એસી સીટર બસની સર્વિસનો પ્રારંભગાંધીનગરમાં ખેડૂતોનું આંદોલન મોકૂફ
ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ખેડૂતોના પડતર પ્રશ્નોને લઈને ચાલી રહેલા વિવાદનો અંત આવ્યો હોય તેમ જણાય છે. આગામી 12 તારીખે ભારતીય કિસાન સંઘ દ્વારા ગાંધીનગર…
View More ગાંધીનગરમાં ખેડૂતોનું આંદોલન મોકૂફગાંધીનગરનો રેલો, રાજકોટમાં પાણીના 555 સેમ્પલ લેવાયા
દુષિત પાણીના કારણે ગાંધીનગરમાં રોગચાળો ફાટી નિકળ્યા બાદ રાજકોટ મનપાના આરોગ્ય વિભાગે તકેદારીના પગલા રૂપે ડોર ટુ ડોર આરોગ્યલક્ષી કામગીરી અને પાણીના સેમ્પલ સહિતના મુદ્દે…
View More ગાંધીનગરનો રેલો, રાજકોટમાં પાણીના 555 સેમ્પલ લેવાયાગાંધીનગર ‘ટાઇફોઇડ’ના ડેન્જર ઝોનમાં અમિત શાહનું મોનિટરિંગ
20મી સુધીમાં કેસનો આંકડો 350ને પાર થવાની દહેશતથી તંત્ર દોડ્યું, હર્ષ સંઘવી સતત સંપર્કમાં ગાંધીનગરમાં ઈન્દોરવાળી થતા બે દિવસમાં જ 119 જેટલા ટાઈફોઈડના કેસ સામે…
View More ગાંધીનગર ‘ટાઇફોઇડ’ના ડેન્જર ઝોનમાં અમિત શાહનું મોનિટરિંગATSએ ગાંધીનગરથી ઝડપેલા ISISના 3 આતંકીઓની તપાસ હવે NIA કરશે
ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) દ્વારા નવેમ્બર 2025માં ઝડપી પાડવામાં આવેલા ઈસ્લામિક સ્ટેટ ઓફ ખોરાસાન પ્રોવિન્સ (ISKP) ના ત્રણ આતંકીઓનો કેસ હવે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી…
View More ATSએ ગાંધીનગરથી ઝડપેલા ISISના 3 આતંકીઓની તપાસ હવે NIA કરશેગાંધીનગરમાં ઇન્દોરવાળી ? ટાઇફોઇડના 100થી વધુ કેસ નોંધાતા તંત્રમાં દોડધામ
મનપાના આરોગ્ય વિભાગે 40 ટીમો બનાવી ડોર ટુ ડોર સરવે શરૂ કર્યો, 31 લોકો હોસ્પિટલમાં દાખલ દેશના સૌથી સ્વચ્છ શહેર તરીકે ઓળખાતા ઈન્દોરના ભાગીરથપુરા વિસ્તારમાં…
View More ગાંધીનગરમાં ઇન્દોરવાળી ? ટાઇફોઇડના 100થી વધુ કેસ નોંધાતા તંત્રમાં દોડધામપોરબંદર-દ્વારકા સહિત રાજ્યમાં નવી નવ મધ્યસ્થ સહકારી બેંકો રચાશે
ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં રાજ્ય મંત્રીમંડળની બેઠક મળી હતી. આ બેઠકમાં લેવાયેલા મહત્વપૂર્ણ નિર્ણય અંગે માહિતી આપતા પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું…
View More પોરબંદર-દ્વારકા સહિત રાજ્યમાં નવી નવ મધ્યસ્થ સહકારી બેંકો રચાશેસાવચેતી રાખો અને સાઇબર ફ્રોડથી બચો, રાજ્ય સરકારે આપ્યો નવો મંત્ર
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં સાયબર ફ્રોડ અંગે ગંભીરતા પૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. ડિજિટલ યુગમાં ટેકનોલોજીના માધ્યમથી આચરવામાં આવતા આવા ગંભીર…
View More સાવચેતી રાખો અને સાઇબર ફ્રોડથી બચો, રાજ્ય સરકારે આપ્યો નવો મંત્રD.P.પેન્ડિંગ હોય તો પણ બાંધકામોને અપાશે મંજૂરી
પાલિકા, મહાનગરપાલિકા અને સ્થાનિક સત્તામંડળોને સત્તા આપી દેતી રાજ્ય સરકાર લાંબા સમયથી મંજૂરી વાંકે અટકેલા અનેક પ્રોજેક્ટ શરૂ કરવાનો માર્ગ મોકળો ગુજરાત સરકારે ડેવલપમેન્ટ પ્લાનની…
View More D.P.પેન્ડિંગ હોય તો પણ બાંધકામોને અપાશે મંજૂરી