આ વર્ષે મહાશિવરાત્રીનો પવિત્ર તહેવાર 15 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવશે. સનાતન ધર્મમાં મહાશિવરાત્રીનું વિશેષ મહત્વ છે. આ દિવસે ભક્તો ઉપવાસ કરે છે, રાત્રિ જાગરણ…
View More આ વસ્તુઓ વિના અધૂરી છે મહાશિવરાત્રી પૂજા, જાણો સંપૂર્ણ સામગ્રીdharmik news
ભગવાન શિવને પ્રિય છે આ 4 રાશિના જાતકો, મહાશિવરાત્રીથી શરૂ થશે સુવર્ણકાળ
ફાલ્ગુન મહિનાના કૃષ્ણ પક્ષ (અંધારા પખવાડિયા) ની ચતુર્દશી પર આવતી મહાશિવરાત્રીને ભગવાન શિવની સૌથી પવિત્ર રાત્રિ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે…
View More ભગવાન શિવને પ્રિય છે આ 4 રાશિના જાતકો, મહાશિવરાત્રીથી શરૂ થશે સુવર્ણકાળઉપાસના માટે ઉત્તમ ગણાતા વ્યતિપાત યોગમાં રવિવારે મહાશિવરાત્રી
મહાવદ તેરસને રવિવાર તા.15 ફેબ્રુઆરીના દિવસે મહાશિવરાત્રી છે. યોગ 26 હોય છે તેમા વ્યતિપાત નામ નો યોગ ખાસ કરીને દાન ઉપવાસ પૂજા તર્પણ માટે અત્યંત…
View More ઉપાસના માટે ઉત્તમ ગણાતા વ્યતિપાત યોગમાં રવિવારે મહાશિવરાત્રીમહાશિવરાત્રિ બાદ વર્ષનું પ્રથમ સૂર્ય ગ્રહણ, આ રાશિઓનું ભાગ્ય ચમકશે
વર્ષનું પહેલું સૂર્યગ્રહણ મહાશિવરાત્રીના બે દિવસ પછી ૧૭ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ થશે. હિન્દુ કેલેન્ડર મુજબ આ ગ્રહણ ફાલ્ગુન અમાવસ્યા (નવા ચંદ્ર દિવસ) ના…
View More મહાશિવરાત્રિ બાદ વર્ષનું પ્રથમ સૂર્ય ગ્રહણ, આ રાશિઓનું ભાગ્ય ચમકશેજૈન ધર્મના મૂળભૂત સિદ્ધાંત ત્રિરત્નમાં છે, એટલે સમ્યક જ્ઞાન, સમ્યક વિશ્વાસ, સમ્યક આહાર
જૈન પરંપરાના 24 તીર્થંકરોના અંતિમ તીર્થંકર મહાવીર સ્વામીનો જન્મ બિહારમાં થયો હતો. રાજવી હોવા છતાં તેઓએ ગૃહત્યાગ કર્યો, કઠોર તપસ્યા કરી અને કૈવલ્ય જ્ઞાનની પ્રાપ્તિ…
View More જૈન ધર્મના મૂળભૂત સિદ્ધાંત ત્રિરત્નમાં છે, એટલે સમ્યક જ્ઞાન, સમ્યક વિશ્વાસ, સમ્યક આહારજવાબદારીઓનો પહાડ ઉપાડવાનો કૃષ્ણપ્રિય ઉમંગ એટલે ગોવર્ધન પ્રકરણ…!
કૃષ્ણ ચરિત્રમાં આવતી મહત્ કથાઓ દરેક યુગમાં તત્કાલીન એટલે કે સર્વકાલીન રીતે અર્થપૂર્ણ હોય છે. કૃષ્ણનું જીવન અને રામનું જીવન બધી જ રીતે બોધાત્મક છે.…
View More જવાબદારીઓનો પહાડ ઉપાડવાનો કૃષ્ણપ્રિય ઉમંગ એટલે ગોવર્ધન પ્રકરણ…!રામની પાસે જીવનવિદ્યા છે અને કૃષ્ણ પાસે જીવનકલા છે
રામ શ્રવણ પ્રિય વ્યક્તિ છે. આ જગતને એમણે કંઇ કહેવાનું નથી. જેમને પિતાના વચનોમાં શ્રદ્ધા હોય તેમને જ કોઈની વાત સાંભળવાનો વિવેક ઉગે. જે પિતાના…
View More રામની પાસે જીવનવિદ્યા છે અને કૃષ્ણ પાસે જીવનકલા છેઅલખનો સાદ : રાત અંધારી સતીને વાયક આવ્યા જી રે…!
જિંદગીમાં કોઈ એવી નિશ્ચિત ઘડિયાળ નથી કે એના નિયત વળાંકે આપણે શેતરંજી સંકેલવાની થાય. છે પણ સૌની સ્વતંત્ર, સ્વાયત્ત અને અમુક અંશે સ્વચાલિત કે સ્વયંસંચાલિત…
View More અલખનો સાદ : રાત અંધારી સતીને વાયક આવ્યા જી રે…!કબીરના પડછાયા જેવી મીઠી વાણીના ઉદ્ગાતા ત્રિકમ સાહેબ
સાધુ પોતે સંત શ્રી ત્રિકમ સાહેબ જ હતા. આજે 500 વરસ પછી પણ રાપરની બાજુમાં આવેલ ચિત્રોડમાં પાણી ગમે તેવા દુષ્કાળમાં પણ અવિરત વહેતું રહે…
View More કબીરના પડછાયા જેવી મીઠી વાણીના ઉદ્ગાતા ત્રિકમ સાહેબ25 જાન્યુ. બાદ આ રાશિઓના ખરાબ દિવસો થશે શરુ! કરિયર અને આર્થિક જીવન પર પડશે ખરાબ પ્રભાવ
૨૫ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ અશુભ ગ્રહ કેતુ શુક્ર-શાસિત પૂર્વાફાલ્ગુની નક્ષત્રના બીજા તબક્કામાંથી પ્રથમ તબક્કામાં ગોચર કરશે. કેતુનું આ ગોચર ૨૯ માર્ચ, ૨૦૨૬ સુધી…
View More 25 જાન્યુ. બાદ આ રાશિઓના ખરાબ દિવસો થશે શરુ! કરિયર અને આર્થિક જીવન પર પડશે ખરાબ પ્રભાવ