આવતીકાલે ખગ્રાસ સૂર્યગ્રહણ: ભારતમાં દેખાશે નહીં

દુનિયાના દેશો અને અમુક પ્રદેશોમાં બુધવાર તા. 12 મી ઓગસ્ટે અમુક ખગ્રાસ અને ખંડગ્રાસ ગ્રહણનો અદભુત અવકાશી નજારો જોવા મળવાનો છે. આ ગ્રહણ ગ્રીનલેન્ડ, આઈસલેન્ડ,…

View More આવતીકાલે ખગ્રાસ સૂર્યગ્રહણ: ભારતમાં દેખાશે નહીં

આવતીકાલે એવવ્રત જીવવ્રતનું જાગરણ અને દશામાના વ્રતનો પ્રારંભ

તા 12 ઓગસ્ટ ને બુધવાર અષાઢ વદ અમાસના દિવસે દિવાસો એવવ્રત જીવવ્રત તથા જાગરણ બુધવારી અમાસ તથા દાન પુણ્ય વ્રત માટે ઉતમયોગ વ્યતિપાત યોગ પણ…

View More આવતીકાલે એવવ્રત જીવવ્રતનું જાગરણ અને દશામાના વ્રતનો પ્રારંભ

આજે ગુરુ પૂર્ણિમાએ ખુલશે કિસ્મતના દ્વાર! શુક્રના નક્ષત્ર પરિવર્તનથી 4 રાશિઓને થશે મોટો લાભ

  આજે ગુરુ પૂર્ણિમાનો પાવન તહેવાર છે. આજના પવિત્ર દિવસે શુક્ર ગ્રહે પોતાનું નક્ષત્ર બદલ્યું છે. શુક્ર ગ્રહે ઉત્તર ફાલ્ગુની નક્ષત્રમાં પ્રવેશ કર્યો છે. આ…

View More આજે ગુરુ પૂર્ણિમાએ ખુલશે કિસ્મતના દ્વાર! શુક્રના નક્ષત્ર પરિવર્તનથી 4 રાશિઓને થશે મોટો લાભ

બુધનું પોતાની રાશિમાં ગોચર, આ 4 રાશિના લોકોએ રાખવી પડશે ખાસ સાવધાની

  ગ્રહોના રાજકુમાર ગણાતા બુધ આજે પોતાની સ્વરાશિ મિથુનમાં ગોચર કરી રહ્યા છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ ગોચર કેટલીક રાશિઓ માટે શુભ પરિણામો લાવશે, તો…

View More બુધનું પોતાની રાશિમાં ગોચર, આ 4 રાશિના લોકોએ રાખવી પડશે ખાસ સાવધાની

પુરૂષોત્તમ માસ અને સોમવતી અમાસનો દુુર્લભ સંયોગ

તા. 15 જુન 2026 સોમવારના રોજ અમાવસ્યા આવે છે. આ અમાસ સોમવારે આવતી હોવાથી તેને સોમવતી અમાસ કહેવામાં આવે છે. શાસ્ત્રોમાં અમાસે તથા સોમવતી અમાસ…

View More પુરૂષોત્તમ માસ અને સોમવતી અમાસનો દુુર્લભ સંયોગ

આશુતોષ મહારાજનો અપરાધિક ઇતિહાસ જાણીને હું કાંપી રહ્યો છું: જગદગુરૂ રામભદ્રાચાર્ય

તુલસી પીઠાધીશ્વર જગદ્ગુરુ રામભદ્રાચાર્યે આશુતોષ બ્રહ્મચારી મહારાજના આરોપોનો જોરદાર વિરોધ કર્યો છે. આશુતોષે જગદ્ગુરુની હત્યાની આશંકા વ્યક્ત કરીને તેમના ઉત્તરાધિકારી રામચંદ્ર દાસ પર ગંભીર આરોપ…

View More આશુતોષ મહારાજનો અપરાધિક ઇતિહાસ જાણીને હું કાંપી રહ્યો છું: જગદગુરૂ રામભદ્રાચાર્ય

કાલે વૈધૃતિ યોગ : પુરુષોત્તમ માસમાં વૈધૃતિ વ્રતનું અનન્ય મહત્વ

કાલે વૈધૃતિ યોગના વ્રતનું મહત્વ આ વ્રતનુ પુરુષોતમ માસમાં વધારે મહત્વ છે. અધિક જેઠ વદ છઠ્ઠને શનિવાર તા 6 જૂનના દિવસે વૈધૃતિ યોગ સવારના 10…

View More કાલે વૈધૃતિ યોગ : પુરુષોત્તમ માસમાં વૈધૃતિ વ્રતનું અનન્ય મહત્વ

શનિવારે શનિ જયંતી: જાણો પનોતીના પ્રકોપથી બચવાના ઉપાયો

કુંભ, મીન અને મેષ રાશિ પર શનિની મોટી પનોતીની અસર : પૂજા વિધિ દ્વારા મેળવો રાહત વૈશાખ વદ અમાસ ને શનીવાર તા.16 મે ના દિવસે…

View More શનિવારે શનિ જયંતી: જાણો પનોતીના પ્રકોપથી બચવાના ઉપાયો

કાલે વણજોયા મુહૂર્તનો દિવસ અખાત્રીજ

જમીન-મકાન-વાહન, સોના-ચાંદીના દાગીનાઓ, પુજાનો સામાન, જીવન જરૂરી ચીજ વસ્તુઓની ખરીદી કરવી ઉત્તમ વૈશાખ સુદ બીજને રવિવાર તારીખ 19 એપ્રિલ ના દિવસે અખાત્રીજ છે રવિવારે સવાર…

View More કાલે વણજોયા મુહૂર્તનો દિવસ અખાત્રીજ

વૈશાખ માસ અને અક્ષય તૃતિયાનું જાણો શાસ્ત્રોક્ત મહાત્મ્ય

સ્નાન, દાન, શ્રાધ્ધ, તપ વગેરે ધર્મ-કર્મ માટે ઉતમ માસ શ્રી ભગવાનની શાસ્ત્રની વિધિ પ્રમાણે કાર્ય કરવાની આજ્ઞા છે. (ગીતા 16:23, 16:24) તેથી વૈશાખ માસ વિશે…

View More વૈશાખ માસ અને અક્ષય તૃતિયાનું જાણો શાસ્ત્રોક્ત મહાત્મ્ય