કંડલા-મોરબી હાઇવે પર હરિપર બ્રિજ પાસે દુર્ઘટના સર્જાઇ કંડલા-મોરબી નેશનલ હાઈવે પર હરિપર રેલ્વે બ્રિજ પાસે એક કરુણ અકસ્માત સર્જાયો હતો. હરિયાણાથી જામનગર તરફ જઈ…
View More બે ડમ્પર વચ્ચે દબાઇ જતા ક્લિનર યુવકનું દર્દનાક મોતdeath
બોર્ડની પરીક્ષા આપવા જતા 5 વિદ્યાર્થીના અકસ્માતમાં મોત
બનાસકાંઠામાં બાઇક-ટ્રેલર વચ્ચે અકસ્માતમાં 2 અને તાપીમાં બે બાઇક સામ-સામે અથડાતા 3 પરીક્ષાર્થીઓ ભોગ બન્યા ગુજરાતમાં બુધવારે બે ગમખ્વાર અકસ્માત સર્જાયા છે. જેમાં કુલ પાંચ…
View More બોર્ડની પરીક્ષા આપવા જતા 5 વિદ્યાર્થીના અકસ્માતમાં મોતમોરબીના લક્ષ્મીનગર પાસે અકસ્માત, કાર ચાલક યુવાનનું ઘટના સ્થળે મોત
લક્ષ્મીનગર ગામ નજીકથી યુવાન પોતાની કાર લઈને જતો હતો અને આગળ જતા કોઈ અજાણ્યા વાહન પાછળ કાર અથડાઈ જતા કાર ચાલક યુવાનને ગંભીર ઈજા પહોંચતા…
View More મોરબીના લક્ષ્મીનગર પાસે અકસ્માત, કાર ચાલક યુવાનનું ઘટના સ્થળે મોતગાંધીનગરમાં એક્ટિવા બેરિકેટ સાથે અથડાતા સુદાનના વિદ્યાર્થીનું મોત
ગાંધીનગરમાં વાહનચાલકો માટે ડેથ ટ્રેપ સાબિત થઈ રહેલા ઈન્દ્રોડા ગામના કટ પાસે સર્જાયેલા વધુ એક અકસ્માતે માર્ગ સલામતી સામે સવાલો ઊભા કર્યા છે. આ અકસ્માતમાં…
View More ગાંધીનગરમાં એક્ટિવા બેરિકેટ સાથે અથડાતા સુદાનના વિદ્યાર્થીનું મોતકૂવો ગાળતા માથા પર પથ્થર પડતા નાના આંબલાના યુવાનનું મોત
ખંભાળિયા તાલુકાના નાના આંબલા ગામે રહેતા ઈરફાન ઉર્ફે યાસીન દાઉદભાઈ નામના 35 વર્ષના સંધી મુસ્લિમ યુવાન ગત તારીખ 4 માર્ચના રોજ એક વાડીએ કુવો ગાળવાનું…
View More કૂવો ગાળતા માથા પર પથ્થર પડતા નાના આંબલાના યુવાનનું મોતવાવડીમાં મહિલાનું હાર્ટએટેકથી મોત
વાવડી પુનીતનગર પાણીના ટાંકા પાસે 25 વારીયામાં રહેતાં કલ્પનાબેન ભાવેશભાઇ ચૌહાણ (ઉં.વ.પર) રાતે દસેક વાગ્યે ઘરે બેભાન થઈ ઢળી પડતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ…
View More વાવડીમાં મહિલાનું હાર્ટએટેકથી મોતભાવનગરના જાળિયા પાસે અકસ્માત, ત્રણ મિત્રોના મોત
ડીવાઇડર સાથે ધડાકાભેર બુલેટ અથડાતા અકસ્માત સર્જાયો ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના જાળીયા ગામ પાસે પૂરઝડપે જતું બુલેટ રોડ પરના ડિવાઈડર સાથે ધડાકાભેર ભટકાતા ત્રણ મિત્રોના…
View More ભાવનગરના જાળિયા પાસે અકસ્માત, ત્રણ મિત્રોના મોતમાધાપર ચોકડી નજીક અકસ્માતમાં ઘવાયેલા આઇસ્ક્રીમના વેપારીનું મોત
ગાંધીગ્રામમાં રહેતાં આઇસ્ક્રીમની એજન્સી ધરાવતાં વૃધ્ધનું જામનગર રોડ પર નંદનવન સોસાયટી પાસે વાહન અકસ્માતમાં ગંભીર ઈજા થવાથી મૃત્યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો છે. આ…
View More માધાપર ચોકડી નજીક અકસ્માતમાં ઘવાયેલા આઇસ્ક્રીમના વેપારીનું મોતખંભાળિયા, ઓખામાં હૃદયરોગના હુમલાએ બેનો ભોગ લીધો
ખંભાળિયા તાલુકાના કુવાડીયા ગામના પાટીયા પાસે આવેલી એક શાળામાં રાજેશભાઈ ભીખાભાઈ ઓડીચ (ઉ.વ. 49) ને ઝાડમાં પાણી પીવડાવતી વખતે અચાનક છાતીમાં દુખાવો ઉપડતા તેમને મૂર્છિત…
View More ખંભાળિયા, ઓખામાં હૃદયરોગના હુમલાએ બેનો ભોગ લીધોવાંકાનેરના જામસર ગામે વીજકરંટથી પિતા બાદ પુત્રએ પણ સારવારમાં દમ તોડ્યો
વાંકાનેર તાલુકાના જામસર ગામે ખેતરમાં લાગેલી આગ ઓલવવા જતાં વીજ કરંટ લાગવાથી પિતા-પુત્રના મોત થયા છે. આ ઘટનામાં 57 વર્ષીય પિતા વાઘજીભાઈ દેલવાડીયાનું ઘટનાસ્થળે જ…
View More વાંકાનેરના જામસર ગામે વીજકરંટથી પિતા બાદ પુત્રએ પણ સારવારમાં દમ તોડ્યો