બે દિવસમાં મનપાની ટ્રાફિક સમસ્યા ઉકેલો: CM

રાજયના તમામ મ્યુ.કમિશનરોની મીટીંગમાં ભૂપેન્દ્ર પટેલની સ્પષ્ટ સૂચના: રસ્તા પર ઉતરી નિરાકરણ કરો નહીં તો નોટિસ માટે તૈયાર રહો આગામી 48 કલાકમાં સમસ્યાઓના નિરાકરણ અંગેનો…

View More બે દિવસમાં મનપાની ટ્રાફિક સમસ્યા ઉકેલો: CM

ભાવનગરમાં વડાપ્રધાનના કાર્યક્રમને લઈને તૈયારીઓની આખરી સમીક્ષા કરતાં મુખ્યમંત્રી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભાવનગર ખાતે યોજાનાર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના કાર્યક્રમને અનુલક્ષીને ગઈકાલે મોડી સાંજે કાર્યક્રમની તૈયારીઓને અનુલક્ષીને સ્થળ-સ્થિતિની સમીક્ષા કરી હતી. ભાવનગર એરપોર્ટ થી મુખ્યમંત્રી…

View More ભાવનગરમાં વડાપ્રધાનના કાર્યક્રમને લઈને તૈયારીઓની આખરી સમીક્ષા કરતાં મુખ્યમંત્રી

મુખ્યમંત્રી સ્વાગત કાર્યક્રમ ગીર સોમનાથ ખાતે યોજાયો

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને આજરોજ યોજાયેલ ઓનલાઈન રાજય સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમા ગીર સોમનાથ જિલ્લાનો પ્રશ્ન ઉપસ્થિત થયો હતો. આ પ્રશ્ન અન્વયે ગીર સોમનાથ…

View More મુખ્યમંત્રી સ્વાગત કાર્યક્રમ ગીર સોમનાથ ખાતે યોજાયો

CMના સંબોધન સમયે જ ભાજપના 40 MLA ગાયબ

  વિધાનસભાના અંતિમ દિવસે દંડકની સૂચનાનો ઉલાળિયો થતા ભાજપ હાઇકમાન્ડ પણ નારાજ, ખુલાસા પૂછાય તેવી શકયતા ગુજરાત વિધાનસભાના અંતિમ દિવસે મુખ્યમંત્રીના સંબોધનમાં તમામ ધારાસભ્યોને હાજર…

View More CMના સંબોધન સમયે જ ભાજપના 40 MLA ગાયબ

ગાંધીનગરમાં ચક્રવ્યૂહ: CM સુધી કોમન મેનને પહોંચવા 3 કોઠા વિંધવાના

આરોગ્ય વિભાગના કર્મીઓ ન પહોંચે તે માટે ત્રિસ્તરીય સુરક્ષા બંદોબસ્ત, વિરોધ પ્રદર્શન કરતા 500થી વધુ કર્મચારીઓની અટકાયત કરાઇ ગુજરાત સરકારના આરોગ્ય વિભાગના કર્મચારીઓની માંગો છેલ્લા…

View More ગાંધીનગરમાં ચક્રવ્યૂહ: CM સુધી કોમન મેનને પહોંચવા 3 કોઠા વિંધવાના

દિલ્હીમાં વધુ એક કઠપૂતળી મુખ્યમંત્રી: કામ કરી બતાવશે તો કદ-કાઠી વધશે

દિલ્હીનાં મુખ્ય પ્રધાનપદે અંતે રેખા ગુપ્તાની શપથવિધિ થઈ ગઈ. દિલ્હીના રામલીલા મેદાનમાં યોજાયેલા શપથગ્રહણ સમારોહમાં રેખા ગુપ્તાની સાથે પ્રવેશ વર્મા, આશિષ સૂદ, મનજિંદર સિંહ સિરસા,…

View More દિલ્હીમાં વધુ એક કઠપૂતળી મુખ્યમંત્રી: કામ કરી બતાવશે તો કદ-કાઠી વધશે

સારા જીવનનો મજબૂત પાયો શિક્ષણ છે, એ પાયાને મજબૂતી આપવાનું કામ એસજીવીપી ગુરુકૂલ કરે છે: મુખ્યમંત્રી

ગીરગઢડાના દ્રોણેશ્વર સ્વામિનારાયણ ગુરુકુલ ખાતે પૂજ્ય માધવપ્રિયદાસજી સ્વામીના સંકલ્પથી 500 દીકરીઓ માટે અત્યાધુનિક સુવિધાઓ સાથેના નિ:શુલ્ક ક્ધયા છાત્રાલયનો ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા પૂજ્ય માધવપ્રિયદાસજી…

View More સારા જીવનનો મજબૂત પાયો શિક્ષણ છે, એ પાયાને મજબૂતી આપવાનું કામ એસજીવીપી ગુરુકૂલ કરે છે: મુખ્યમંત્રી

રણોત્સવ ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ સાકાર કરવાનો અવસર: CM

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સફેદ રણ ધોરડો ખાતે ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ દ્વારા આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. કચ્છી કલા અને સંસ્કૃતિને…

View More રણોત્સવ ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ સાકાર કરવાનો અવસર: CM

ભ્રષ્ટાચાર સામે ઘૂંટણિયા ન ટેકવનાર વિધવા, વિદ્યાર્થી, સફાઇ કામદાર, ખેડૂત, કોન્ટ્રાક્ટ વર્કર અને પાણીપૂરી વિક્રેતા સહિત 10નું CMના હસ્તે સન્માન

ભ્રષ્ટાચારના ભોરીંગને નાથવા માટે સામાન્ય માણસે ઉઠાવેલ આજને એસીબીમાં સાંભળવામાં આવે છે અને અરજદારની ફરિયાદ પર ત્વરિત કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. ગાંધીનગરમાં એસીબીના કરપ્શન…

View More ભ્રષ્ટાચાર સામે ઘૂંટણિયા ન ટેકવનાર વિધવા, વિદ્યાર્થી, સફાઇ કામદાર, ખેડૂત, કોન્ટ્રાક્ટ વર્કર અને પાણીપૂરી વિક્રેતા સહિત 10નું CMના હસ્તે સન્માન

શિંદેને CM બનતા અટકાવવા રાજરમત: ભાજપ મૌન

એનસીપીના અજિત પવાર ફડણવીસને સીએમ બનાવવાની તરફેણમાં: શિંદે બીજી વખત સરકારની કમાન સંભાળવા ઇચ્છે છે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામોને ત્રણ દિવસ વીતી ગયા છે, પરંતુ…

View More શિંદેને CM બનતા અટકાવવા રાજરમત: ભાજપ મૌન