રાજસ્થાનમાં બસ ખાઇમાં પડતાં 5નાં મોત, 20 ઘવાયા

રાજસ્થાનના જાલોર જિલ્લામાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ 325 પર એક સ્લીપર બસ ખાડામાં ખાબકતા પાંચ લોકોના મોત થયા અને આશરે 20 ઘાયલ થયા, જેમાંથી પાંચની હાલત ગંભીર…

View More રાજસ્થાનમાં બસ ખાઇમાં પડતાં 5નાં મોત, 20 ઘવાયા

કર્ણાટક ભયાનક અકસ્માત: બસમાં ભીષણ આગ લાગી, 17 લોકો જીવતા ભૂંજાયા

  કર્ણાટકના ચિત્રદુર્ગ જિલ્લામાં આજે વહેલી સવારે ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં ૧૭ લોકોના મોત થયાં છે. આ અકસ્માત રાષ્ટ્રીય ધોરીમાર્ગ-48 પર ગોરલાથુ…

View More કર્ણાટક ભયાનક અકસ્માત: બસમાં ભીષણ આગ લાગી, 17 લોકો જીવતા ભૂંજાયા

તમિલનાડુમાં બે બસો વચ્ચે ટક્કર, 11 લોકોનાં મોત, 40 લોકો ઘવાયા

ગઇકાલે તમિલનાડુના શિવગંગા જિલ્લાના તિરુપથુર નજીક બે સરકારી બસો સામસામે અથડાયા બાદ ઓછામાં ઓછા 11 લોકોના મોત થયા છે અને લગભગ 40 ઘાયલ થયા છે.…

View More તમિલનાડુમાં બે બસો વચ્ચે ટક્કર, 11 લોકોનાં મોત, 40 લોકો ઘવાયા

ઉત્તરાખંડના ટિહરીમાં ગમખ્વાર અકસ્માત: મુસાફરોથી ભરેલી બસ ઊંડી ખીણમાં ખાબકી, 5 ગુજરાતીના મોત

    ઉત્તરાખંડના ટિહરીમાં આજે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ટિહરીના નરેન્દ્ર નગર વિસ્તારમાં કુંજપુરી-હિંદોળાખાલ નજીક એક પેસેન્જર બસ ઊંડી ખીણમાં ખાબકી હતી. આ અકસ્માતમાં પાંચ…

View More ઉત્તરાખંડના ટિહરીમાં ગમખ્વાર અકસ્માત: મુસાફરોથી ભરેલી બસ ઊંડી ખીણમાં ખાબકી, 5 ગુજરાતીના મોત

જેતપુર-પોરબંદર હાઇવે પર ગમખ્વાર અકસ્માત, રેલિંગ તોડી ST પુલ નીચે ખાબકતાં 10 ઘાયલ

રાજકોટ જિલ્લાના જેતપુર નજીક આજે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો છે. ઢાંક-જેતપુર રૂૂટની એક ગુજરાત રાજ્ય પરિવહન નિગમની (ST ) બસ જેતપુર-પોરબંદર હાઇવે પર ગુંદાળા…

View More જેતપુર-પોરબંદર હાઇવે પર ગમખ્વાર અકસ્માત, રેલિંગ તોડી ST પુલ નીચે ખાબકતાં 10 ઘાયલ

મધ્યપ્રદેશમાં બસ ખીણમાં ખાબકતાં ત્રણ મુસાફરનાં મોત, 38 ઘવાયા

મધ્યપ્રદેશના ઇન્દોર જિલ્લામાં રાત્રે એક મુસાફર બસ ખીણમાં ખાબકતા બે મહિલાઓ સહિત ત્રણ લોકોના મોત થયા હતા, જ્યારે 38 અન્ય લોકો ઘાયલ થયા હતા. ગ્રામીણ…

View More મધ્યપ્રદેશમાં બસ ખીણમાં ખાબકતાં ત્રણ મુસાફરનાં મોત, 38 ઘવાયા

રાજકોટની ખાનગી બસને ગોધરા પાસે અકસ્માત, બે મહિલાના મોત

મધ્યપ્રદેશ તરફ જતી રાજકોટની ખાનગી બસ દાહોદથી આવતી બસ સાથે ટકરાતાં અકસ્માત સર્જાયો 15થી વધુ ઘાયલોને સારવાર માટે વડોદરા હોસ્પિટલે ખસેડાયા, બનાવ બાદ ટ્રાફિક જામ…

View More રાજકોટની ખાનગી બસને ગોધરા પાસે અકસ્માત, બે મહિલાના મોત

હિમાચલના બિલાસપુરમાં ભૂસ્ખલન: બસ પર પહાડી કાટમાળ પડ્યો, 15 લોકોના મોત

    હિમાચલ પ્રદેશના બિલાસપુરમાં બલ્લુ બ્રિજ પાસે ભૂસ્ખલન થતાં 15 લોકોના મોત થયા છે. બ્રિજ નજીકથી એક બસ પસાર થઈ રહી હતી આ દરમિયાન…

View More હિમાચલના બિલાસપુરમાં ભૂસ્ખલન: બસ પર પહાડી કાટમાળ પડ્યો, 15 લોકોના મોત

પાળિયાદ નજીક ટ્રક અને લકઝરી બસ અથડાતા 3ના મોત

  રાણપુરની રત્નકલાકાર મહિલાઓ બે દિવસના પ્રવાસેથી પરત ફરતા અકસ્માતની ઘટના બની બસમાં 50થી વધુ લોકો સવાર હતા, 20 લોકો ઘવાયા: વહેલી સવારે બનેલી ઘટના…

View More પાળિયાદ નજીક ટ્રક અને લકઝરી બસ અથડાતા 3ના મોત

બસપોર્ટમાં જગ્યાના અભાવે બે બસ અથડાઇ

રિવર્સમાં લેવા સમયે બનેલો અકસ્માત, એક બસનો કાચ ફૂટતા ડ્રાઇવરને 5000નો દંડ ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિના ગુજરાતના પ્રતિનિધિ ગજેન્દ્રસિંહ ઝાલા, એડવોકેટ ઈન્દુભા રાઓલ, દિલીપભાઈ…

View More બસપોર્ટમાં જગ્યાના અભાવે બે બસ અથડાઇ