અમિત શાહ રક્ષાબંધન ગુજરાતમાં ઉજવશે, શુક્રવારથી 3 દી’ના કાર્યક્રમો

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આગામી 8 થી 10 ઓગસ્ટ દરમિયાન ગુજરાતના ત્રણ દિવસીય પ્રવાસે આવી રહ્યા છે. આ પ્રવાસ દરમિયાન તેઓ તેમના પરિવાર સાથે…

View More અમિત શાહ રક્ષાબંધન ગુજરાતમાં ઉજવશે, શુક્રવારથી 3 દી’ના કાર્યક્રમો

મોદી-શાહની એક જ દિવસે રાષ્ટ્રપતિ સાથે મુલાકાત: 5 ઓગસ્ટનું કનેકશન

બે શક્તિશાળી નેતાઓ અલગથી રાષ્ટ્રપતિને મળે તે સામાન્ય ઘટના નથી: યુનિફોર્મ સિવિલ કોડ અથવા કોઇ મોટું બિલ રજુ થઇ રહ્યાની ચર્ચા: ગોયલ, નડ્ડા અને રિજિજ્જુ…

View More મોદી-શાહની એક જ દિવસે રાષ્ટ્રપતિ સાથે મુલાકાત: 5 ઓગસ્ટનું કનેકશન

પહેલગામ હુમલાનો બદલો લીધો, ત્રણેય આતંકીને સેનાએ ઠોકી દીધા: શાહ

ઓપરેશન મહાદેવની વિગતો આપતાં ગૃહપ્રધાને કહ્યું, એન્કાઉન્ટર સ્થળેથી મળેલા મતદાર ઓળખકાર્ડ-ચોકલેટ તેમના પાકિસ્તાન સાથેના સંબંધો સાબિત કરે છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે પુષ્ટિ આપી…

View More પહેલગામ હુમલાનો બદલો લીધો, ત્રણેય આતંકીને સેનાએ ઠોકી દીધા: શાહ

‘પાકિસ્તાન આતંકવાદનું મૂળ છે અને તે કોંગ્રેસની ભૂલ છે…’ સંસદમાં અમિત શાહનું નિવેદન

  લોકસભામાં બીજા દિવસે પણ પહેલગામ આતંકવાદી હુમલા અને ઓપરેશન સિંદૂર પર ચર્ચા ચાલી રહી છે. આ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે આજે…

View More ‘પાકિસ્તાન આતંકવાદનું મૂળ છે અને તે કોંગ્રેસની ભૂલ છે…’ સંસદમાં અમિત શાહનું નિવેદન

અમિત શાહ પીએમ બનવા આતુર પણ મોદી નહીં થવા દે: રાઉત

ભાજપમાં ટાંટિયા ખેંચની રમત ચાલતી હોવાનો ઉદ્ધવ જૂથના નેતાનો આક્ષેપ ઉદ્ધવ ઠાકરે જૂથના રાજ્યસભાના સાંસદ સંજય રાઉતે રવિવારે (જુલાઈ 27) એક સનસનાટીભર્યો દાવો કર્યો છે…

View More અમિત શાહ પીએમ બનવા આતુર પણ મોદી નહીં થવા દે: રાઉત

નિવૃત્તિ બાદ પ્રાકૃતિક ખેતી કરીશ, વેદ- ઉપનિષદનું વાંચન કરીશ: અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રીએ સહકારી સંવાદમાં નિવૃત્તિનો પ્લાન બતાવ્યો ભારતમાં લોકો મોટી ઉંમર સુધી રાજનીતિ કરે છે. ખૂબ ઓછા રાજનેતા હોય છે જે નિવૃત્તિ બાદ કંઈક અલગ…

View More નિવૃત્તિ બાદ પ્રાકૃતિક ખેતી કરીશ, વેદ- ઉપનિષદનું વાંચન કરીશ: અમિત શાહ

યોગ ભગાવે રોગ: મુખ્યમંત્રી- અમિત શાહ- પાટીલ સહિતના મહાનુભાવોના યોગાસન

આજે મહેસાણાના વડનગરમાં રાજ્યકક્ષાના યોગ દિવસની ઉજવણી નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, મંત્રીઓ ઋષિકેશ પટેલ વિગેરેએ યોગા કર્યા હતા. આ પ્રસંગે વડનગરમાં મુખ્યમંત્રી સાથે ત્રણ હજાર…

View More યોગ ભગાવે રોગ: મુખ્યમંત્રી- અમિત શાહ- પાટીલ સહિતના મહાનુભાવોના યોગાસન

આગના કારણે બચવાનો મોકો ન મળ્યો: અમિત શાહ

  આખો દેશ પીડીત પરિવારો સાથે ઉભો છે: કેન્દ્રીય ગૃહમંત્રી અમદાવાદમાં થયેલી એર ઇન્ડિયાની ભયાનક વિમાન દુર્ઘટના બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તાત્કાલિક ઘટનાસ્થળની મુલાકાત…

View More આગના કારણે બચવાનો મોકો ન મળ્યો: અમિત શાહ

‘એક એકને વીણી વીણીને મારીશું, કોઈને બક્ષાવામાં નહીં આવે..’ આતંકવાદીઓને અમિત શાહનો પડકાર

    પહેલગામ આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાન ભારતની કાર્યવાહીથી ડરી ગયું છે. આ દરમિયાન, દિલ્હીમાં એક કાર્યક્રમને સંબોધિત કરતી વખતે, ગૃહમંત્રી અમિત શાહે આતંકવાદ અને…

View More ‘એક એકને વીણી વીણીને મારીશું, કોઈને બક્ષાવામાં નહીં આવે..’ આતંકવાદીઓને અમિત શાહનો પડકાર

શાહને જોઇ બચી ગયેલા લોકો રડવા લાગ્યા, હાથ જોડી ન્યાયની માગણી કરી

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે પહેલગામ આતંકવાદી હુમલા પર સ્પષ્ટપણે કહ્યું કે દોષિતોને કોઈ પણ સંજોગોમાં છોડવામાં આવશે નહીં. ભારત કોઈપણ કિંમતે આતંકવાદ સામે ઝૂકવાનું…

View More શાહને જોઇ બચી ગયેલા લોકો રડવા લાગ્યા, હાથ જોડી ન્યાયની માગણી કરી