ગિરનાર પર્વત પર અંબાજી મંદિરના મહંત તનસુખગિરિજી બ્રહ્મલીન થયા પછી અંબાજી મંદિરની ગાદીને લઈને થયેલો વિવાદ પરાકાષ્ઠાએ પહોંચ્યો છે. ત્યારે ગિરનાર સાધુ મંડળના વિવાદમાં કિન્નર…
View More મહેશગીરીને કમંડળ કુંડ છોડીને કેમ ભાગવું પડ્યું?Category: જુનાગઢ
માળિયા હાટીનાના લાઠોદ્રા ગામે વિઝા નહીં મળતા પુત્રનો આપઘાત, આઘાતમાં માતાનું હાર્ટએટેકથી મોત
વિઝા નહિ મળવાના ટેન્શનમાં આધેડ પુત્રએ સેલ્ફોસ ટીકડા ખાઇ જીવન ટુંકાવી લેતા ઘટનાનાં ત્રીજા દિવસે હાર્ટ એટેકથી માતાનું મૃત્યુ થતાં ગમગીની વ્યાપી ગઇ હતી. આ…
View More માળિયા હાટીનાના લાઠોદ્રા ગામે વિઝા નહીં મળતા પુત્રનો આપઘાત, આઘાતમાં માતાનું હાર્ટએટેકથી મોતજૂનાગઢ જેલમાંથી પીઆઇ તરલભાઇ ભટ્ટનો છૂટકારો, એટીએસ દ્વારા તોડકાંડમાં કરી હતી ધરપકડ
જૂનાગઢ જેલમાંથી 9 માસ બાદ તરલ ભટ્ટનો છુટકારો થયો છે. સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળતા જેલમાંથી તરલ ભટ્ટનો છુટકારો થયો છે. અઝજએ તોડકાંડમાં તરલ ભટ્ટની ધરપકડ…
View More જૂનાગઢ જેલમાંથી પીઆઇ તરલભાઇ ભટ્ટનો છૂટકારો, એટીએસ દ્વારા તોડકાંડમાં કરી હતી ધરપકડગિરનાર અંબાજી વિવાદમાં હરિગિરી અને પ્રેમગિરીબાપુ સામે ફરિયાદ
ધાર્મિક સંસ્થામાં વિવાદથી સાધુ-સંતો પણ નારાજ જૂનાગઢના ગિરનારના અંબાજી મંદિરના મહંતપદને લઈને વિવાદ સર્જાયો છે. ત્યારે આ મુદ્દે વિવિધ સંતો-મહંતો તેમજ સામાજિક અગ્રણીઓના નિવેદનો સામે…
View More ગિરનાર અંબાજી વિવાદમાં હરિગિરી અને પ્રેમગિરીબાપુ સામે ફરિયાદમહંત બનવા ભાજપ-કલેક્ટરો અને સંતોને ફંડ આપ્યું
જૂનાગઢના અંબાજી મંદિરના મહંતની નિમણૂકના વિવાદમાં મહેશગીરી બાપુનો ચોંકાવનારો ઘટસ્ફોટ ભાજપને પાંચ કરોડ, જૂનાગઢનાં બે કલેકટરોને 50-50 લાખ અને સાધુઓને 25 થી 50 લાખ આપ્યાનો…
View More મહંત બનવા ભાજપ-કલેક્ટરો અને સંતોને ફંડ આપ્યુંદમણથી જૂનાગઢ જતો રૂા. 57.51 લાખનો દારૂ ભરેલો ટ્રક ઝડપાયો
સ્ટેટ મોનિટરિંગ સેલનો બાતમીના આધારે સુરત પાસે દરોડો; રૂા. 78.15 લાખના મુદ્દામાલ સાથે ચાલકની ધરપકડ, જૂનાગઢના બૂટલેગર સહિત 4ની શોધખોળ દમણથી જૂનાગઢના બુટલેગરે મંગાવેલો રૂા.…
View More દમણથી જૂનાગઢ જતો રૂા. 57.51 લાખનો દારૂ ભરેલો ટ્રક ઝડપાયોજૂનાગઢમાં વૃદ્ધાની ખોટી સહી કરી બેંકના લોકરમાંથી અજાણ્યા શખ્સો 13.94 લાખના દાગીના ચોરી ગયા
જૂનાગઢમાં રહેતા માતા- પુત્રનાં નામનું રાણાવાવ ચોકમાં આવેલી બેંક ઓફ બરોડામાં સંયુક્ત લોકર આવેલું છે. થોડા સમય પહેલા કોઈ અજાણ્યા શખ્સોએ લોકર રજિસ્ટરમાં વૃધ્ધાની ખોટી…
View More જૂનાગઢમાં વૃદ્ધાની ખોટી સહી કરી બેંકના લોકરમાંથી અજાણ્યા શખ્સો 13.94 લાખના દાગીના ચોરી ગયાગિરનાર અંબાજી મંદિરના નવા મહંત તરીકે પ્રેમગીરી બાપુની નિમણૂક, વિવાદ યથાવત
જુનાગઢના ગીરનાર પર્વત પર અંબાજી મંદિરના મહંત તનસુખગીરી મહારાજ બ્રહ્મલીન થયા બાદ નવા મહંતની નિમણૂકને લઈને વિવાદ ઊભો થયો છે, ત્યારે હવે વિરોધ વચ્ચે અંબાજી…
View More ગિરનાર અંબાજી મંદિરના નવા મહંત તરીકે પ્રેમગીરી બાપુની નિમણૂક, વિવાદ યથાવતકેશોદમાં યુવક પર હુમલો, આંખ પાસે ખૂંપી ગયેલા દાંતરડા સાથે જ હોસ્પિટલે ખસેડ્યો
પોલીસ ભરતીની દોડની પ્રેક્ટિસ કરવા જતો હતો ત્યારે રસ્તેથી નીકળવા પ્રશ્ર્ને હુમલો કરાયો જુનાગઢના કેશોદમાં રસ્તા પર નીકળવા જેવી સામાન્ય બાબતે એક યુવક પર જીવલેણ…
View More કેશોદમાં યુવક પર હુમલો, આંખ પાસે ખૂંપી ગયેલા દાંતરડા સાથે જ હોસ્પિટલે ખસેડ્યોગિરનાર અંબાજી મંદિર દત્ત શિખરના મહંત તનસુખગીરી બાપુનો દેહવિલય
જૂનાગઢના ગીરનાર અંબાજી મંદિર દત શિખર એન ભીડભંજન મહાદેવ મંદિરના મહંત શ્રી તનસુખ ગીરી બાપુનો દેહ વિલય થતાં ગિરનારક્ષેત્રના સંતો મહંતો અને બાપુના વિશાળ અનુયાયી…
View More ગિરનાર અંબાજી મંદિર દત્ત શિખરના મહંત તનસુખગીરી બાપુનો દેહવિલય