ભગવદ્ ગીતા ધાર્મિક ગ્રંથ નહીં, નૈતિક વિજ્ઞાન છે: મદ્રાસ હાઇકોર્ટ

મદ્રાસ હાઈ કોર્ટના ન્યાયાધીશ જી.આર. સ્વામિનાથને ભગવદ્ ગીતાને ’ધાર્મિક પુસ્તક’ નહીં પણ ’નૈતિક વિજ્ઞાન’ ( ((Moral science)) કહીં વર્ણવ્યું હતું. તેમણે કેન્દ્રને FCRA (વિદેશી યોગદાન…

View More ભગવદ્ ગીતા ધાર્મિક ગ્રંથ નહીં, નૈતિક વિજ્ઞાન છે: મદ્રાસ હાઇકોર્ટ

ભગવદ્ ગીતા, ભરત મુનિનું નાટ્યશાસ્ત્ર યુનેસ્કોની યાદીમાં સામેલ

યુનેસ્કોએ તેના મેમરી ઓફ ધ વર્લ્ડ રજિસ્ટરમાં 14 નવા દસ્તાવેજી હેરિટેજ સંગ્રહનો ઉમેરો કર્યો: મોદીએ કહ્યું, આ દરેક ભારતીય માટે ગર્વની ક્ષણ ભગવદ ગીતા અને…

View More ભગવદ્ ગીતા, ભરત મુનિનું નાટ્યશાસ્ત્ર યુનેસ્કોની યાદીમાં સામેલ

મેંગલોરના કિશોરે ભગવદ્ગીતાના 84,426 ચિત્રો દોરી રેકોર્ડ સર્જયો

મેન્ગલોરના 12 વર્ષના પ્રસન્ના કુમાર નામના કિશોરે ભગવદ્ગીતાના 700 શ્ર્લોકોને વિવિધ ચિત્રો દ્વારા કેન્વસ પર ઉતારીને ચિત્રસ્વરૂૂપ ભગવદ્ગીતા બનાવી છે. આ કામ થકી તેણે ઇન્ડિયા…

View More મેંગલોરના કિશોરે ભગવદ્ગીતાના 84,426 ચિત્રો દોરી રેકોર્ડ સર્જયો