તાઈવાનથી આવેલા પાર્સલમાં ડ્રગ્સ, પાસપોર્ટ અને ડોલર મળ્યાનું જણાવી મુંબઈ ક્રાઈમ બ્રાંચના નામે ગઠિયાઓએ મચાવ્યો કાળો કેર સતત 24 દિવસ માનસિક ત્રાસ ગુજારી બેંકમાંથી કટકે…
View More નિવૃત્ત વૈજ્ઞાનિકને 24 દિવસ ડિજિટલ એરેસ્ટ કરી 2.82 કરોડ પડાવ્યાCategory: ગુજરાત
કલ્યાણપુર તાલુકાના ચપર ગામે અડધા કરોડની જમીન પચાવી પાડનાર પિતા-પુત્ર સામે લેન્ડગ્રે બિંગ હેઠળ ગુનોલેન્ડગ્રે બિંગ હેઠળ ગુનો
કલ્યાણપુરમાં રહેતા એક મહિલા તેમજ તેમના પરિવારની રૂૂપિયા 50 લાખ જેટલી કિંમતની સાડા બાર વીઘા જમીન વાવવા માટે રાખ્યા બાદ પચાવી પાડતા ચપર ગામના પિતા-પુત્ર…
View More કલ્યાણપુર તાલુકાના ચપર ગામે અડધા કરોડની જમીન પચાવી પાડનાર પિતા-પુત્ર સામે લેન્ડગ્રે બિંગ હેઠળ ગુનોલેન્ડગ્રે બિંગ હેઠળ ગુનોરાજકોટના અનેક લોકો પાસેથી યાત્રાના નામે લાખોની રકમ પડાવનાર કથાકારની ધરપકડ
રાજકોટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં લોકો સાથે લાખો રૂૂપિયાની છેતરપિંડી કરીને બે વર્ષથી નાસતા ફરતા શખ્સને બોટાદ LCBપોલીસે શહેરનાં લાતી બજારની પાછળના વિસ્તારમાંથી ધરપકડ કરી આગળની…
View More રાજકોટના અનેક લોકો પાસેથી યાત્રાના નામે લાખોની રકમ પડાવનાર કથાકારની ધરપકડપ્રભાસપાટણ વિસ્તારમાં રસ્તા પરના ગેરકાયદેસર કોમર્સિયલ દબાણો દૂર કરતું તંત્ર
જિલ્લા કલેકટરશ્રી દિગ્વિજયસિંહ ડી. જાડેજાની સૂચના અને માર્ગદર્શન હેઠળ પ્રભાસ પાટણના શંખ સર્કલથી રેલ્વે સ્ટેશન સુધીના રસ્તાની બાજુમાં આવેલ 41 કોમર્શિયલ દબાણો દૂર કરવામાં આવ્યા…
View More પ્રભાસપાટણ વિસ્તારમાં રસ્તા પરના ગેરકાયદેસર કોમર્સિયલ દબાણો દૂર કરતું તંત્રકોડીનારમાં આઠ વર્ષથી બંધ કરાયેલી રેલવેની સુવિધા શરૂ કરવા માંગ
કોડીનાર તાલુકાને જોડતી ગાયકવાડ સરકારના વખતની રેલવે સુવિધા બંધ કરી દેવાને આઠ-આઠ વર્ષના વાહણા વહી ગયા અને બંધ થયેલી રેલવે સુવિધા ફરીથી ચાલુ કરવા માટે…
View More કોડીનારમાં આઠ વર્ષથી બંધ કરાયેલી રેલવેની સુવિધા શરૂ કરવા માંગજામકંડોરણામાં પોથીયાત્રામાં ધારાસભ્ય સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા
જામકંડોરણા શહેર ખાતે પરમ ભગવદીય શ્રી માધાભાઈ બાલધા પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ્ ભાગવત કથા જ્ઞાનયજ્ઞ પ્રસંગે યોજાયેલ પોથીયાત્રામાં પરિવાર સાથે ઉપસ્થિત રહીને ભાગવતજીના દર્શન કરવાનો…
View More જામકંડોરણામાં પોથીયાત્રામાં ધારાસભ્ય સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયામેડિકલ-ડેન્ટલમાં એડમિશનની મર્યાદા વધારવાની સ્થિતિ
પ્રવેશની તારીખ વિત્યા બાદ પણ પાંચ નવી મેડિકલ કોલેજને મંજૂરી અપાઈ મેડિકલ-ડેન્ટલમાં પ્રવેશ માટે ચોથા રાઉન્ડમાં ખાલી પડેલી 64 બેઠકો પર વિદ્યાર્થીઓે પ્રવેશ ફાળવી દેવામાં…
View More મેડિકલ-ડેન્ટલમાં એડમિશનની મર્યાદા વધારવાની સ્થિતિગુજરાતમાં પેરામેડિકલમાં સીટ એલોટમેન્ટના ત્રીજા રાઉન્ડ બાદ પણ 64 ટકા બેઠકો ખાલી
પેરામેડિકલ અભ્યાસક્રમો માટે કેન્દ્રીયકૃત પ્રવેશ પ્રક્રિયામાં સીટ એલોટમેન્ટનો ત્રીજો રાઉન્ડ પૂરો થયો હોવાથી, ગુજરાતભરની કોલેજોમાં 25,000 થી વધુ બેઠકો ખાલી છે. જેમ જેમ 30 નવેમ્બર,…
View More ગુજરાતમાં પેરામેડિકલમાં સીટ એલોટમેન્ટના ત્રીજા રાઉન્ડ બાદ પણ 64 ટકા બેઠકો ખાલીસુરેન્દ્રનગરના ખાણ ખનીજ અધિકારી બારોટનું રાજીનામું
સુરેન્દ્રનગર જિલ્લામાં ગેર કાયદેસર કાર્બોસેલ અને ખાસ કરીને ગેરકાયદેસર રેતીના કાળા કારોબાર ચાલી રહ્યા છે. પરંતુ આ કારોબાર અટકાવવા માટે સરકાર દ્વારા ખાણ ખનીજ વિભાગના…
View More સુરેન્દ્રનગરના ખાણ ખનીજ અધિકારી બારોટનું રાજીનામુંવડતાલ મંદિરની પ્રતિકૃતિવાળો રૂા.200નો ચાંદીનો સિક્કો બહાર પાડતી સરકાર
વડતાલ મંદિરના આચાર્ય મહારાજ રાકેશ પ્રસાદજીના હસ્તે સંતો મહંતોની હાજરીમાં લોકાર્પણ મારું મન સંપૂર્ણ રીતે વડતાલ ધામમાં જ છે: વડતાલ ધામ આજે માનવતાની સેવા અને…
View More વડતાલ મંદિરની પ્રતિકૃતિવાળો રૂા.200નો ચાંદીનો સિક્કો બહાર પાડતી સરકાર