પરિણીત યુગલો માટે કરવા ચોથનું વ્રત ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ દિવસને પતિ-પત્ની વચ્ચેના અતૂટ પ્રેમનું પ્રતીક પણ માનવામાં આવે છે. આ દિવસે…
View More કરવા ચોથ પર આ રાશિના જાતકોએ સાવધાન રહેવું!!! આ દિવસે રચાશે અશુભ યોગCategory: ધાર્મિક
આજે દશેરાના દિવસે આ શુભ વસ્તુઓ ખરીદો, આર્થિક સંકટ થશે દૂર અને થશે ધનની વર્ષા
હિન્દુ ધર્મમાં દશેરા (વિજયાદશમી)ના તહેવારને ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ તહેવાર અધર્મ પર ધર્મનો વિજયનું પ્રતીક છે. શારદીય નવરાત્રીના સમાપન પછી દસમા…
View More આજે દશેરાના દિવસે આ શુભ વસ્તુઓ ખરીદો, આર્થિક સંકટ થશે દૂર અને થશે ધનની વર્ષાકાલે દશેરા: જમીન, મકાન, સોનું, ચાંદી, વાહનની ખરીદી માટે ઉત્તમ
દશેરા વર્ષ ના ચાર વણજોયા મુહૂર્તના દિવસોમાંથી એક દિવસ છે. (1) ચૈત્ર સુદ એકમ (2) અખાત્રીજ (3) દશેરા (4) બેસતું વર્ષ. આ ચાર દિવસોને વર્ષનાં…
View More કાલે દશેરા: જમીન, મકાન, સોનું, ચાંદી, વાહનની ખરીદી માટે ઉત્તમનવદુર્ગાની નવ રાતો
ભારતની સંસ્કૃતિમાં તહેવારોનું વિશેષ સ્થાન રહ્યું છે. ખાસ કરીને નવરાત્રીનો તહેવાર તો નાના મોટા બધા માટે આનંદ, ભક્તિ અને એકતાનો અદ્ભૂત સમન્વય છે. આસો માસમાં…
View More નવદુર્ગાની નવ રાતોશ્રાદ્ધનો મહિમા: પરંપરા સાથે માનવતા
ભારતીય સંસ્કૃતિમાં શ્રાદ્ધ એક અત્યંત પવિત્ર સંસ્કાર મનાય છે. શ્રાદ્ધ દ્વારા આપણે પોતાના પિતૃઓ, પૂર્વજો પ્રત્યે આદરભાવ અને કૃતજ્ઞતા વ્યક્ત કરીએ છીએ. શ્રાદ્ધ કરવાથી પિતૃઓ…
View More શ્રાદ્ધનો મહિમા: પરંપરા સાથે માનવતાબાપ્પાને વિદાય આપતી વખતે ભૂલથી પણ ન કરતાં આવી ભૂલો, નહિતો દ્રરિદ્રતાને નોતરશો, જાણો વિસર્જનના નિયમો
હાલ દેશભરમાં ગણેશ ચતુર્થીનો તહેવાર ધૂમધામથી ઉજવાઈ રહ્યો છે. ગણેશ ચતુર્થીથી માંડીને આગામી 10 દિવસ સુધી ગણેશ ઉત્સવ ઉજવાશે. 10 દિવસ સુધી ચાલતો આ તહેવાર…
View More બાપ્પાને વિદાય આપતી વખતે ભૂલથી પણ ન કરતાં આવી ભૂલો, નહિતો દ્રરિદ્રતાને નોતરશો, જાણો વિસર્જનના નિયમોદુંદાળો દુ:ખ ભંજણો, સદાયે બાળે કલેશ; પરથમ પહેલાં સમરીયે રે ગૌરી પુત્ર ગણેશ
આજે ગણેશ ચતુર્થીના દિવસે વિધ્નહર્તા દુંદાળા દેવ ગણેશનું હર્ષોલ્લાસ સાથે આગમન થયું છે. ગામે ગામ વિવિધ અને નીતનવીન પંડાલોમાં ગણપતિજીની પ્રતિમાનું સ્થાપન થયું છે. રિદ્ધિ-સિદ્ધિના…
View More દુંદાળો દુ:ખ ભંજણો, સદાયે બાળે કલેશ; પરથમ પહેલાં સમરીયે રે ગૌરી પુત્ર ગણેશગણેશ ચતુર્થીના દિવસે ભૂલથી પણ ન કરો આ કામ, નહીં તો ગણપતિ બાપ્પા થશે નારાજ
દેશભરમાં ગણેશ ઉત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. દર વર્ષે ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી તિથિએ ગણેશ ચતુર્થીનો તહેવાર ઉજવવામાં આવે છે. પંચાંગ…
View More ગણેશ ચતુર્થીના દિવસે ભૂલથી પણ ન કરો આ કામ, નહીં તો ગણપતિ બાપ્પા થશે નારાજબોળચોથે ગૌપૂજન સાથે જન્માષ્ટમી પર્વનો ઉલ્લાસમય પ્રારંભ
અઠવાડિયા સુધી હરવા ફરવા અને મેળામાં મહાલવા લોકો આતુર, ઠેર ઠેર ધાર્મિક-સાંસ્કૃતિક કાર્યક્રમોના આયોજનો દિવાળી પછી બીજા નંબરના સૌથી મોટા હિંદુ તહેવાર જન્માષ્ટમીનો આજે બોળચોથીથી…
View More બોળચોથે ગૌપૂજન સાથે જન્માષ્ટમી પર્વનો ઉલ્લાસમય પ્રારંભઆવતીકાલે રક્ષાબંધન પર ભૂલથી પણ ન કરતાં આવી ભૂલો, નહીંતર ભાઇ-બહેનનાં સંબંધોમાં પડશે તિરાડ
રક્ષાબંધન ભાઈઓ અને બહેનો માટે ખૂબ જ ખાસ દિવસ છે. આ દિવસે બહેનો તેમના ભાઈના કાંડા પર રક્ષાસૂત્ર બાંધે છે અને તેમની પ્રગતિ અને…
View More આવતીકાલે રક્ષાબંધન પર ભૂલથી પણ ન કરતાં આવી ભૂલો, નહીંતર ભાઇ-બહેનનાં સંબંધોમાં પડશે તિરાડ