દિવાળી વેકેશન પૂર્ણ થતા સ્કૂલ પરિસરો ગુંજી ઉઠયા

દિવાળી વેકેશન પૂર્ણ થતાં અને નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થતા સ્કૂલ પરિસરો ગુંજી ઉઠ્યા હતા. રાજ્યની 54,000 કરતાં પણ વધુ શાળાઓ આજથી ફરી ધમધમતી થઈ…

View More દિવાળી વેકેશન પૂર્ણ થતા સ્કૂલ પરિસરો ગુંજી ઉઠયા

કોચિંગ કલાસ ઉપર ‘લગામ’ મુકવા વટહુકમ બહાર પડશે

રજિસ્ટ્રેશન, વિદ્યાર્થીઓને પ્રવેશ, સલામતી વ્યવસ્થા, કામના કલાકો સહિતની બાબતોનો સમાવેશ સુપ્રીમ કોર્ટે વિદ્યાર્થીઓની સલામતી અને માનસિક સ્વાસ્થ્ય પર ધ્યાન કેન્દ્રિત કરીને કોચિંગ ક્લાસને નિયંત્રિત કરવા…

View More કોચિંગ કલાસ ઉપર ‘લગામ’ મુકવા વટહુકમ બહાર પડશે

સૌ.યુનિ.માં 2019-20માં નાપાસ થયેલા હજારો વિદ્યાર્થીઓને એક તક આપવા માંગ

હાલમાં જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા વર્ષ 2011 થી 2018 દરમિયાન કોઈ કારણોસર સ્નાતક કે અનુસ્નાતકની પરીક્ષા પાસ ન કરી શકનારા વિદ્યાર્થીઓ માટે પરીક્ષાનું વિશેષ આયોજન…

View More સૌ.યુનિ.માં 2019-20માં નાપાસ થયેલા હજારો વિદ્યાર્થીઓને એક તક આપવા માંગ

દિલ્હીમાં કોલેજની વિદ્યાર્થિની પર 3 યુવકોનો એસિડ એટેક

દિલ્હી યુનિવર્સિટીની લક્ષ્મીબાઈ કોલેજની 20 વર્ષીય વિદ્યાર્થિની પર ભારત નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં તેના પરિચિત ત્રણ માણસોએ એસિડથી હુમલો કર્યો હતો. પોલીસે કેસ નોંધીને તપાસ…

View More દિલ્હીમાં કોલેજની વિદ્યાર્થિની પર 3 યુવકોનો એસિડ એટેક

ધોરણ 10 અને 12ની પરીક્ષા વહેલી છતા કાર્યક્રમ જાહેર ન કરાતા આશ્ર્ચર્ય

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-10 અને 12ની બોર્ડની પરીક્ષા ગત વર્ષની જેમ આ વખતે પણ ફેબ્રુઆરી માસમાં જ શરૂૂ કરવામાં આવનાર…

View More ધોરણ 10 અને 12ની પરીક્ષા વહેલી છતા કાર્યક્રમ જાહેર ન કરાતા આશ્ર્ચર્ય

પ્રાથમિક અને માધ્યમિક શાળામાં શિષ્યવૃત્તિ માટે પરીક્ષાના ફોર્મ 31મી સુધી ભરી શકાશે

રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા 29 નવેમ્બરના રોજ લેવાનારી પ્રાથમિક અને માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા માટે ઓનલાઈન ફોર્મ ભરવાની મુદતમાં વધારો કરવામાં આવ્યો છે. પરીક્ષા માટેના ઓનલાઈન…

View More પ્રાથમિક અને માધ્યમિક શાળામાં શિષ્યવૃત્તિ માટે પરીક્ષાના ફોર્મ 31મી સુધી ભરી શકાશે

ધો.11 અને 12ના વિદ્યાર્થીઓ ચિત્રકલા, યોગ અને સંસ્કૃત વિષય વિકલ્પમાં રાખી શકશે

ધો.11માં 2026-27 અને ધો.12માં 2027-28માં અમલવારી કરવા નિર્ણય ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 11 અને 12ના સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ માટે એક અત્યંત મહત્ત્વપૂર્ણ અને દૂરંદેશી…

View More ધો.11 અને 12ના વિદ્યાર્થીઓ ચિત્રકલા, યોગ અને સંસ્કૃત વિષય વિકલ્પમાં રાખી શકશે

એન્જિનિયરીંગની 72% સીટો EC,IT કોમ્પ્યુટર બ્રાંચમાં ભરાઈ

બાકીની 20 એન્જિનિયરીંગ શાખાથી માત્ર 28 % વિદ્યાર્થીઓ, AI અને સેમી ક્ધડકટરના પ્લાન્ટને લીધે EC,IT સુપર ડુપર હીટ બે દાયકાથી વધુ સમયથી, કમ્પ્યુટર, ઇન્ફર્મેશન ટેકનોલોજી…

View More એન્જિનિયરીંગની 72% સીટો EC,IT કોમ્પ્યુટર બ્રાંચમાં ભરાઈ

JNUમાં રાવણદહન મુદ્દે છાત્ર જુથો વચ્ચ અથડામણ

JNUમાં દુર્ગા પૂજા શોભાયાત્રા અને રાવણ દહનને લઈને ABVP અને ડાબેરી જૂથો વચ્ચે અથડામણ થઈ. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP ) એ ગુરુવારે આરોપ લગાવ્યો…

View More JNUમાં રાવણદહન મુદ્દે છાત્ર જુથો વચ્ચ અથડામણ

શાળાઓમાં ગ્રૂપિઝમનો ભોગ બનતા 35 ટકા વિદ્યાર્થીઓ

શૈક્ષણિક સંસ્થાઓમાં બાળકો વચ્ચે વધેલી હિંસક ઘટના અંગે પરખનો રિપોર્ટ 17 ટકા છાત્રોને શાળામાં અસુરક્ષાનો ભય તો 20 ટકા સ્કૂલો વિદ્યાર્થીઓની દાદાગીરી સામે નતમસ્તક, સુરક્ષાની…

View More શાળાઓમાં ગ્રૂપિઝમનો ભોગ બનતા 35 ટકા વિદ્યાર્થીઓ