સાધુ સંતોના મૃગીકુંડમાં શાહી સ્નાન સાથે શિવરાત્રીના મહામેળાનું સમાપન

લાખોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડતાં ભવનાથમાં હૈયે હૈયું દળાય તેટલી મેદની ઉમટી પડી ભવનાથ તળેટી ખાતે લઘુ કુંભ સમાન પાંચ દિવસીય શિવરાત્રીના મેળામાં સાધુ સંતોએ…

View More સાધુ સંતોના મૃગીકુંડમાં શાહી સ્નાન સાથે શિવરાત્રીના મહામેળાનું સમાપન

સોમનાથમાં શિવરાત્રીએ લાખો ભાવિકોએ શિશ ઝુકાવ્યું

પ્રભાસ પાટણ સ્થિત સોમનાથ મહાદેવ મંદિરે મહાશિવરાત્રી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારે ચાર વાગ્યે મંદિરના દ્વાર ખુલતા જ એક લાખથી વધુ ભક્તો…

View More સોમનાથમાં શિવરાત્રીએ લાખો ભાવિકોએ શિશ ઝુકાવ્યું

શિવરાત્રીના દિવસે શહેરના તમામ કતલખાનાઓ બંધ રાખવા આદેશ

માંસ, મટન અને મચ્છીના વેચાણ પર પ્રતિબંધ, જાહેરનામું પ્રસિધ્ધ આગામી તા.15/02/2026 ના રોજ “મહાશિવરાત્રી” નિમિતે રાજકોટ મહાનગરપાલિકાના વિસ્તારમાં આવેલ તમામ પ્રકારના કતલખાનાઓ બંધ રાખવા તેમજ…

View More શિવરાત્રીના દિવસે શહેરના તમામ કતલખાનાઓ બંધ રાખવા આદેશ

શિવરાત્રીએ ભોળાનાથની પૂજા : હાલારના શિવાલયોમાં ભકતોની ભીડ

ભગવાન શિવના નાના મોટા મંદિરોમાં સવારથી જ હર હર શંભુનો નાદ ગુંજયો : તમામમાં ફરાળ-પ્રસાદની વ્યવસ્થા કરાઇ છોટી કાશી ના ઉપનામથી પ્રચલિત અને નાના મોટા…

View More શિવરાત્રીએ ભોળાનાથની પૂજા : હાલારના શિવાલયોમાં ભકતોની ભીડ

સોમનાથ મંદિર શિવરાત્રી નિમિતે સવારે 4 વાગ્યાથી 36 કલાક રહેશે ખુલ્લું

સમુદ્ર કિનારે પાર્થિવ મહાપૂજા, પ્રાર્થના, મહાપ્રસાદ, ગંગાજળ અભિષેક ધ્વજાપૂજા સહિતના ધાર્મિક કાર્યક્રમો પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધી દેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં મહાશિવરાત્રીના પર્વ પર 42 કલાક સતત…

View More સોમનાથ મંદિર શિવરાત્રી નિમિતે સવારે 4 વાગ્યાથી 36 કલાક રહેશે ખુલ્લું

જૂનાગઢમાં શિવરાત્રીના મેળાના આયોજન માટે બેઠક યોજાઈ

જૂનાગઢ ભવનાથ ક્ષેત્રમાં શિવરાત્રિના મેળાના આયોજન માટે ગિરનાર છાયા મંડળના સાધુ-સંતો દ્વારા એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વેપારી મંડળ ઉતારા મંડળ તેમજ સેવાકીય…

View More જૂનાગઢમાં શિવરાત્રીના મેળાના આયોજન માટે બેઠક યોજાઈ