અનંત અંબાણીના 31મા જન્મદિન નિમિતે પરિવાર દ્વારા સેવાકાર્ય: 500 ગાયોને આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધાઓ ઉપલબ્ધ થશે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર-સાળંગપુર ખાતે ભક્તિ અને સેવાનો આજે એક…
View More સાળંગપુર ધામમાં અંબાણી પરિવાર બનાવશે ભારતની અત્યાધુનિક ગૌશાળાSalangpur
સાળંગપુરમાં હનુમાન જયંતિએ ભકતોનું ઘોડાપૂર ઉમટયું
દાદાએ ધારણ કર્યા 8 કિલો સોનાના વાઘા, આકાશમાંથી 1 લાખ બલૂનની વર્ષા, 151 કિલોની વિશાળ કેક કાપીને પ્રસાદીનું વિતરણ શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત વિશ્વ…
View More સાળંગપુરમાં હનુમાન જયંતિએ ભકતોનું ઘોડાપૂર ઉમટયુંસાળંગપુર BAPS મંદિરે કાલે ભવ્ય ફૂલડોલ ઉત્સવ
ભગવાન સ્વામિનારાયણના સમયથી તીર્થત્વ પામેલ બોટાદ જીલ્લાના સારંગપુરની પવિત્ર ભૂમિ પર આવતીકાલે રવિવાર તા. 8 માર્ચના રોજ BAPSના વડા મહંત સ્વામી મહારાજની પાવન ઉપસ્થિતિમાં ભવ્ય…
View More સાળંગપુર BAPS મંદિરે કાલે ભવ્ય ફૂલડોલ ઉત્સવસાળંગપુર હનુમાનજીના સાનિધ્યમાં ઉજવાયો સૌથી મોટો રંગોત્સવ
દોઢ લાખથી વધુ ભાવિકો ભક્તિના રંગે રંગાયા, 51 હજાર કિલો ઓર્ગેનિક રંગોનો ઉપયોગ, 70થી 80 ફૂટ ઉંચા 500 કલર બ્લાસ્ટ કરાયા શ્રીસ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત…
View More સાળંગપુર હનુમાનજીના સાનિધ્યમાં ઉજવાયો સૌથી મોટો રંગોત્સવસાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરે મુકેશ અંબાણી અને અનંત અંબાણીએ દર્શન કર્યા
બોટાદ જિલ્લાના વિશ્વપ્રસિદ્ધ શ્રી સાળંગપુર કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરે દેશના ઉધોગપતિ મુકેશ અંબાણી અને અંનત અંબાણી દર્શન કરવા પહોચ્યાં હતા.મુકેશ અંબાણી અને તેના પુત્ર અંનત અંબાણીએ…
View More સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરે મુકેશ અંબાણી અને અનંત અંબાણીએ દર્શન કર્યાસાળંગપુર કષ્ટભંજનદેવ હનુમાનદાદાનું દિવ્ય રાજોપચાર પૂજન
હનુમાનજીને વૃંદાવનમાં તૈયાર થયેલા એમ્બ્રોઈડરી વર્કવાળા વાઘા અને સેવંતીના ફૂલોનો શણગાર: 100 કિલોથી વધુ ગુલાબની પાંખડીઓ સાથે હનુમાનજી પર પુષ્પવર્ષા શ્રીસ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ…
View More સાળંગપુર કષ્ટભંજનદેવ હનુમાનદાદાનું દિવ્ય રાજોપચાર પૂજનસાળંગપુર કષ્ટભંજન દેવને 1000 કિલો શાકભાજીનો શણગાર, અન્નકૂટ
સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત બોટાદ જીલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાત શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણા વાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેક સાગર દાસજી સ્વામીના…
View More સાળંગપુર કષ્ટભંજન દેવને 1000 કિલો શાકભાજીનો શણગાર, અન્નકૂટસાળંગપુર શ્રીકષ્ટભજન દેવને ડ્રાયફ્રુટનો શણગાર
વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજી (અથાણા વાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારીશ્રી વિવેક સાગર દાસજી સ્વામીના માર્ગદર્શનથી શ્રાવણ માસના…
View More સાળંગપુર શ્રીકષ્ટભજન દેવને ડ્રાયફ્રુટનો શણગારકષ્ટભંજન હનુમાનજીના દર્શને પોલીસવડા
સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે રાજ્યના પોલીસ વડા:ડિજીપી વિકાસ સહાય પરિવાર સાથે દર્શને પધાર્યા, કોઠારી સ્વામીએ રક્ષા પોટલી અને તલવાર ભેટ આપી સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે…
View More કષ્ટભંજન હનુમાનજીના દર્શને પોલીસવડાસાળંગપુરના ગોધાવટા ગામ પાસે કોઝવે દુર્ઘટનામા સંત સહિત ત્રણના મોત
ગૂગલ મેપ સહારે રાણપુર તાલુકાના ગોધાવટા ગામ પાસે બોચાસણથી સાળંગપુર પરત આવતી કાર તણાંતા એક મહંત કારચાલક સંસ્કૃત મહાવિદ્યાલયના ગૃહપતિના 9 વર્ષના બાળક અને એક…
View More સાળંગપુરના ગોધાવટા ગામ પાસે કોઝવે દુર્ઘટનામા સંત સહિત ત્રણના મોત