એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ હરિયાણાના ગુડગાંવ એટલે કે ગુરુગ્રામ જમીન સોદાને લગતા કેસમાં લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીના બનેવી રોબર્ટ વાડરા સામે મની લોન્ડરિંગનના આરોપો સાથે…
View More બિહારની ચૂંટણી પહેલાં ફરી એક વખત રોબર્ટ વાડરા નિશાનેpolitcal news
સંગઠનની તાકાત વિસાવદરમાં પૂરી થઈ ગઈ: જવાહર ચાવડા
ઈટાલીયાની જીતમાં ખોબલે ખોબલે મત આપનાર આહીર સમાજનાં 13 ગામડામાં જવાહર ચાવડાનું મિનિ વિજય સરઘસ જૂનાગઢમાં ભાજપ નેતા જવાહર ચાવડા ફરી ચર્ચામાં આવ્યા છે, તેમણે…
View More સંગઠનની તાકાત વિસાવદરમાં પૂરી થઈ ગઈ: જવાહર ચાવડાસરદારે મુંબઇ મહારાષ્ટ્રને આપવા સામે વિરોધ કર્યો હતો, હવે મુંબઇને ગુજરાતમાં ભેળવી દેવાશે: ઠાકરે
હિન્દી ભાષાને ફરજિયાત કરવાનો વિવાદ ચરમસીમાએ, ઠાકરે બંધુઓ બેફામ, દુબેને દરિયામાં ડૂબાડી દેવાની ધમકી મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના વડા રાજ ઠાકરે ગઇકાલે મીરા રોડ પર પહોંચ્યા…
View More સરદારે મુંબઇ મહારાષ્ટ્રને આપવા સામે વિરોધ કર્યો હતો, હવે મુંબઇને ગુજરાતમાં ભેળવી દેવાશે: ઠાકરેINDIA ગઠબંધનની બેઠક પૂર્વે આપ-તૃણમૂલ છટક્યા
સંસદના ચોમાસું સત્રમાં મોદી સરકારને ભીડવવા કાલે ખડગેના નિવાસે બેઠક યોજાય તે પૂર્વે બહાનાબાજી, ઉધ્ધવ જૂથનુ પણ હચુંડચું સંસદના ચોમાસા સત્ર દરમિયાન ચૂંટણી પંચની…
View More INDIA ગઠબંધનની બેઠક પૂર્વે આપ-તૃણમૂલ છટક્યાઅમિત ચાવડા બન્યા ગુજરાત કોંગ્રેસના નવાં પ્રમુખ, તુષાર ચૌધરીને વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા બનાવાયા
ગુજરાત કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખ તરીકે અમિત ચાવડાની નિયુક્તિ કરવામાં આવી છે. મહત્વનું છે કે શક્તિસિંહ ગોહિલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખના પદ પરથી રાજીનામું…
View More અમિત ચાવડા બન્યા ગુજરાત કોંગ્રેસના નવાં પ્રમુખ, તુષાર ચૌધરીને વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા બનાવાયાઇટાલિયા ચૂંટણી લડવા આવે તો હું રાજીનામું આપીશ : અમૃતિયા
મોરબીથી 150 કારના કાફલા સાથે ગાંધીનગર પહોંચી વિધાનસભાના પગથીયે પડાવ નાખી ઇટાલિયાની રાહ જોઇ પરત ફર્યા મોરબી માંથી આજે 150ના કાફલાથી વધુ કાર સાથે કાર્યકરો…
View More ઇટાલિયા ચૂંટણી લડવા આવે તો હું રાજીનામું આપીશ : અમૃતિયા75મા વર્ષે મોદી તો શું બીજા કોઇપણ નેતા સ્વેચ્છાએ સત્તાત્યાગ કરે તેવા નથી
ભાજપમાં 75 વર્ષ પૂરાં કરનારા નેતાઓને રવાના કરી દેવાનો મુદ્દો સાવ ભુલાઈ ગયેલો પણ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (છજજ) ના વડા મોહન ભાગવતે નાગપુરમાં એક કાર્યક્રમમાં…
View More 75મા વર્ષે મોદી તો શું બીજા કોઇપણ નેતા સ્વેચ્છાએ સત્તાત્યાગ કરે તેવા નથીનિવૃત્તિ બાદ પ્રાકૃતિક ખેતી કરીશ, વેદ- ઉપનિષદનું વાંચન કરીશ: અમિત શાહ
કેન્દ્રીય ગૃહમંત્રીએ સહકારી સંવાદમાં નિવૃત્તિનો પ્લાન બતાવ્યો ભારતમાં લોકો મોટી ઉંમર સુધી રાજનીતિ કરે છે. ખૂબ ઓછા રાજનેતા હોય છે જે નિવૃત્તિ બાદ કંઈક અલગ…
View More નિવૃત્તિ બાદ પ્રાકૃતિક ખેતી કરીશ, વેદ- ઉપનિષદનું વાંચન કરીશ: અમિત શાહઉધ્ધવ-રાજના મિલાપથી મહાવિકાસ અઘાડીનું વજૂદ જોખમમાં, કોંગ્રેસ સામે મોટું ધર્મસંકટ
5 જુલાઈના રોજ મુંબઈના વરલીમાં મરાઠી વિજય દિવસ રેલીમાં ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરેની એકતાએ મહારાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ મચાવી દીધો છે. ખાસ કરીને મહાવિકાસ આઘાડી…
View More ઉધ્ધવ-રાજના મિલાપથી મહાવિકાસ અઘાડીનું વજૂદ જોખમમાં, કોંગ્રેસ સામે મોટું ધર્મસંકટલક્કડબાઘા, મૂર્ખ: દુબેના નિવેદન સામે પ્રતિક્રિયા આપતા ઉદ્ધવ, શિવસેના: કોંગ્રેસના નેતાઓનો કટાક્ષ
ભાજપ સાંસદની ટીકા કરનારાઓમાં શિંદે જુથના પ્રધાન પણ સામેલ મહારાષ્ટ્રમાં ચાલી રહેલા ભાષા વિવાદ વચ્ચે શિવસેનાના નેતા ઉદ્ધવ ઠાકરેએ સોમવારે નિશિકાંત દુબે પર લકડબાઘા કટાક્ષ…
View More લક્કડબાઘા, મૂર્ખ: દુબેના નિવેદન સામે પ્રતિક્રિયા આપતા ઉદ્ધવ, શિવસેના: કોંગ્રેસના નેતાઓનો કટાક્ષ