જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલાએ સમગ્ર દેશમાં ભારે રોષ અને ગુસ્સો ફેલાવ્યો છે. સોશિયલ મીડિયા પર પાકિસ્તાન વિરોધી પોસ્ટનો પૂર આવી ગયો…
View More પહેલગામ મામલે ધોનીના મૌનથી ચાહકોમાં ભારે રોષPahalgam attack
પહેલગામ હુમલાના વિરોધમાં દિલ્હી બંધ: હાથ પર કાળી પટ્ટી પહેરી ઓવૈસીએ નમાજ પઢી
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલાને ધ્યાનમાં રાખીને દિલ્હી ટ્રેડર્સ એસોસિએશનના એલાનના પગલે આજે દુકાનો બજાર બંધ રહ્યા હતા. સરદાર બજાર, ભગીરથ પ્લેસ, ગાંધીનગર, નયા બજાર,…
View More પહેલગામ હુમલાના વિરોધમાં દિલ્હી બંધ: હાથ પર કાળી પટ્ટી પહેરી ઓવૈસીએ નમાજ પઢીપહેલગામ વિસ્તાર સરકારની જાણ બહાર ખુલ્લો મૂકી દેવાયો
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલા બાદ કેન્દ્ર સરકારે ગુરુવારે તમામ રાજકીય પક્ષોની એક સર્વપક્ષીય બેઠક બોલાવી હતી. આ બેઠક બાદ…
View More પહેલગામ વિસ્તાર સરકારની જાણ બહાર ખુલ્લો મૂકી દેવાયોદેશ શક્તિશાળી છે તે બતાવવાનો આ સમય છે: મોહન ભાગવત
પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પર RSS વડા મોહન ભાગવતનું મુંબઈમાં મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે પદેશ શક્તિશાળી છે તે બતાવવાનો સમય…
View More દેશ શક્તિશાળી છે તે બતાવવાનો આ સમય છે: મોહન ભાગવતપહેલગામ હુમલાના આરોપીઓના ઘર સુરક્ષાદળોએ ઊડાવી દીધા
આદિલ થોકરના મકાનનો બોંબમારામાં નાશ, આસિફ શેખના ખોરડા પર બુલડોઝર ફર્યૂં અનંતનાગ જિલ્લાના બિજબેહરાના ગોરી વિસ્તારમાં આવેલા પહેલગામ હુમલામાં સામેલ સ્થાનિક આતંકવાદી આદિલ હુસૈન…
View More પહેલગામ હુમલાના આરોપીઓના ઘર સુરક્ષાદળોએ ઊડાવી દીધાકચ્છથી કાશ્મીર સુધી વાયુસેનાએ શરૂ કરી ‘આક્રમણ’ કવાયત
ટૂંક સમયમાં મોટું મિશન પાર પાડી શકાય તેવો હેતુ પહલગામ હુમલા પછી, ભારતીય વાયુસેનાના વિમાનો વિવિધ એરબેઝ પર તૈનાત છે. અનેક એરબેઝ પરથી વિમાનોએ એકસાથે…
View More કચ્છથી કાશ્મીર સુધી વાયુસેનાએ શરૂ કરી ‘આક્રમણ’ કવાયતસરહદે અઘોષિત યુધ્ધ જેવી સ્થિતિ
ભારત-પાક. વચ્ચે રાતભર ગોળીબાર પહેલગામના જધન્ય હત્યાકાંડ બાદ તનાવ ચરમસીમાએ, સેનાના વડા ઉપેન્દ્ર દ્વિવેદી કાશ્મીર પહોંચ્યા ભારત યુધ્ધવિરામ ખતમ કરવાની તૈયારીમાં, પાક.ના સંરક્ષણ પ્રધાનની પૂર્ણ…
View More સરહદે અઘોષિત યુધ્ધ જેવી સ્થિતિપહેલગામ હુમલા બાદ પાકિસ્તાનની LoC પર નાપાક હરકત, ભારતીય સેનાએ આપ્યો જડબાતોડ જવાબ
પહેલગામ હુમલા બાદ પાકિસ્તાન અને ભારત વચ્ચે તણાવ વધ્યો છે. પાકિસ્તાન તરફથી LoC પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. ભારતીય સેનાએ પણ વળતો જવાબ આપ્યો…
View More પહેલગામ હુમલા બાદ પાકિસ્તાનની LoC પર નાપાક હરકત, ભારતીય સેનાએ આપ્યો જડબાતોડ જવાબલશ્કરી કરતાં પણ પાક.ને બેવડ વાળી દે તેવી વોટર સ્ટ્રાઇક
1960માં બન્ને દેશો વચ્ચે થયેલી સિંધુ જળ સમજૂતી મુજબ 80% પાણી પાક.ને મળે છે, 80% ખેતી તેના પર નિર્ભર સીમા પારના આતંકવાદને હજુ સુધી…
View More લશ્કરી કરતાં પણ પાક.ને બેવડ વાળી દે તેવી વોટર સ્ટ્રાઇકચીને પહેલગામ હત્યાકાંડની નિંદા કરી, પણ આતંકી હુમલો ક્હેવાનું ટાળ્યું
ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગુઓ જિયાકુને જણાવ્યું હતું કે ચીને પહેલગામ હુમલાની નિંદા કરી છે અને તમામ પ્રકારના આતંકવાદનો સખત વિરોધ વ્યક્ત કર્યો છે.…
View More ચીને પહેલગામ હત્યાકાંડની નિંદા કરી, પણ આતંકી હુમલો ક્હેવાનું ટાળ્યું