મનપાની ફૂડ શાખાનું 44 પેઢીમાં સઘન ચેકિંગ, 8 કિલો અખાદ્ય જથ્થાનો નાશ, 3ને નોટિસ

શહેરમાં ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ અને વ્યાપક ગંદકી સામે લડવા માટે રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખાના ફૂડ વિભાગ દ્વારા ચેકિંગ દરમિયાન કુલ મળીને 44 પેઢીઓ અને…

View More મનપાની ફૂડ શાખાનું 44 પેઢીમાં સઘન ચેકિંગ, 8 કિલો અખાદ્ય જથ્થાનો નાશ, 3ને નોટિસ

સુરતના બહુચર્ચિત નાસીરનગર ડિમોલિશન કેસમાં મનપાને ઝટકો, એડવોકેટ જનરલ કેસમાંથી ખસી ગયા

સુરતમાં નાસીરનગરમાં થયેલા ભૂતિયા ડિમોલિશન પ્રકરણમાં સુરત મહાનગરપાલિકાની કાનૂની મુશ્કેલીઓ વધુ ઘેરાતી હોય એવું ચિત્ર ઉપસી આવ્યું છે.હાઈકોર્ટમાં ચાલી રહેલા આ ડિમોલિશનના કેસમાં મનપા તરફથી…

View More સુરતના બહુચર્ચિત નાસીરનગર ડિમોલિશન કેસમાં મનપાને ઝટકો, એડવોકેટ જનરલ કેસમાંથી ખસી ગયા

એનેલોગ પનીર બંધ કરાવવા મનપાની ધોંસ, 50થી વધુ સ્થળે ચેકીંગ

કનૈયા ડેરીમાંથી વાસી મીઠાઇ, જલારામ ઘીમાંથી શંકાસ્પદ લાગતા ઘીનો નમૂનો લેવાયો : ખાણીપીણીના 78 ધંધાર્થીઓને ત્યાં પણ તપાસ, 113 કિલો વાસી ખોરાકનો નાશ ગુજરાત રાજ્ય…

View More એનેલોગ પનીર બંધ કરાવવા મનપાની ધોંસ, 50થી વધુ સ્થળે ચેકીંગ

ચાંદીપુરાના ખતરા સામે મહાપાલિકા-તબીબી જગત એલર્ટ

  ગુજરાતમાં ચાંદીપુરા વાઈરસનો પગપેસારો વધી રહ્યો હોવાથી સરકારે એલર્ટ રહેવા તમામ જિલ્લા- મહાનગરોમાં સુચના આપી હોય રાજકોટ મહાનગરપાલિકા પણ એલર્ટ મોડમાં આવી ગઈ છે…

View More ચાંદીપુરાના ખતરા સામે મહાપાલિકા-તબીબી જગત એલર્ટ

શહેરમાં 87 સ્થળે ભરાય છે વરસાદી પાણી, મનપાએ જાહેર કર્યુ ‘એલર્ટ’

ગત ચોમાસામાં કરાયેલા સર્વે બાદ વિસ્તારોની યાદી જાહેર, વરસતા વરસાદમાં જોખમી સ્થળેથી પસાર થતા પહેલા સાવચેત રહેવા અનુરોધ, ક્ધટ્રોલરૂમ પણ શરૂ રાજકોટમાં એકધારો ત્રણથી ચાર…

View More શહેરમાં 87 સ્થળે ભરાય છે વરસાદી પાણી, મનપાએ જાહેર કર્યુ ‘એલર્ટ’

મનપાની વેરા વળતર યોજનામાં રૂા.225 કરોડની વસૂલાત, 3.21 લાખ નાગરિકોએ લાભ લીધો

રાજકોટ મનપા દ્વારા એપ્રિલ મહિનામાં શરૂ કરેલી મિલકત વેરા વળતર યોજનાની આજે પૂણાહૂતિ થઇ છે. જેમાં મનપાને કુલા રૂા.225 કરોડની વસુલાત થઇ છે. આજથી એક…

View More મનપાની વેરા વળતર યોજનામાં રૂા.225 કરોડની વસૂલાત, 3.21 લાખ નાગરિકોએ લાભ લીધો

મનપાના વેરામાં 10 ટકા વળતરનો કાલે છેલ્લો દિવસ, રવિવારે પણ કચેરી ચાલુ રહેશે

ત્રણેય ઝોન કચેરીના સિવિક સેન્ટરમાં બપોરે 2 વાગ્યા સુધી રોકડેથી વેરો સ્વિકારાશે રાજકોટ મહાનગરપાલિકા દ્રારા વર્ષ 2026-27ના મિલ્કતવેરા તથા પાણી વેરો ભરપાઇ કરવા માટે તારીખ:07-04-2026થી…

View More મનપાના વેરામાં 10 ટકા વળતરનો કાલે છેલ્લો દિવસ, રવિવારે પણ કચેરી ચાલુ રહેશે

મનપાને એડવાન્સ વેરો ચૂકવવા સામે 10 ટકા વળતર માટે 4 દિવસની તક

રાજકોટ મહાનગરપાલિકા દ્રારા વર્ષ 2026-27 મિલ્કતવેરા તથા પાણી વેરો ભરપાઇ કરવા માટે તારીખ:07-04-2026થી મિલકતવેરા વળતર યોજના હેઠળ વેરાની વસુલાત ચાલુ થયેલ છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા…

View More મનપાને એડવાન્સ વેરો ચૂકવવા સામે 10 ટકા વળતર માટે 4 દિવસની તક

વળતર યોજના હેઠળ 48 દિવસમાં મનપા દ્વારા 184.16 કરોડની વસૂલાત

2.80 લાખ મિલકતધારકોએ લાભ લીધો, 5 દિવસ બાદ ડીસ્કાઉન્ટ 5% ઘટી જશે રાજકોટ મહાનગરપાલિકા દ્રારા વર્ષ 2026-27 મિલ્કતવેરા તથા પાણી વેરો ભરપાઇ કરવા માટે 7…

View More વળતર યોજના હેઠળ 48 દિવસમાં મનપા દ્વારા 184.16 કરોડની વસૂલાત

મહાનગરપાલિકા દ્વારા ફરી પ્લાસ્ટિક ઝુંબેશ, 104 વેપારીઓ ઝપટે ચડ્યા

સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા તારીખ:18/05/2026 અને તારીખ:19/05/2026 દરમ્યાન ત્રણેય ઝોનમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત તથા ગંદકી કરતા આસામી સામે દંડની કાર્યવાહી હાથ ધરાઈ હતી. જેમાં…

View More મહાનગરપાલિકા દ્વારા ફરી પ્લાસ્ટિક ઝુંબેશ, 104 વેપારીઓ ઝપટે ચડ્યા