અમરેલી જિલ્લામાં માનવ અને વન્યપ્રાણી સંઘર્ષની ઘટનાઓ સતત વકરી રહી છે. ધારી તાલુકાના માણાવાવ ગામની એક વાડીમાં સિંહણે હુમલો કરી ખેતમજૂર પરિવારના 5 વર્ષના બાળકને…
View More ધારીના માણાવાવમાં સિંહણે પાંચ વર્ષના બાળકને ફાડી ખાધોlioness
ઉનાના શાણાવાંકિયામાં માતાની બહાદૂરી : સિંહણના જડબામાંથી દીકરીનો જીવ બચાવ્યો
ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા તાલુકાના છેવાડાના શાણાવાંકિયા ગામે મંગળવારે બપોરે કાળજું કંપાવી દે તેવી ઘટના બની હતી. અહીં એક આંબાના બગીચામાં 8 વર્ષની બાળકીને સિંહણ…
View More ઉનાના શાણાવાંકિયામાં માતાની બહાદૂરી : સિંહણના જડબામાંથી દીકરીનો જીવ બચાવ્યોસિંહણ અને બે બાળસિંહનો નદી પાર કરતો રમણીય નજારો
કુદરતના ખોળે વસેલું ગીરનું જંગલ હંમેશા તેના અનોખા વન્યજીવન માટે વિશ્વભરમાં આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. તાજેતરમાં સોશિયલ મીડિયા પર ગીર જંગલનો એક એવો વીડિયો વાઇરલ…
View More સિંહણ અને બે બાળસિંહનો નદી પાર કરતો રમણીય નજારોકોટડાસાંગાણી સીમ વિસ્તારમાં દહેશત ફેલાવનાર સિંહણ અંતે પાંજરે પૂરાઇ
કોટડાસાંગાણી તાલુકામા છેલ્લા ત્રણેક મહિનાથી સિંહણ ના આટા ફેરા કરવામાં આવી રહી હતી અને ખેડૂતોને વાડીએ જવું હોયતો ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો…
View More કોટડાસાંગાણી સીમ વિસ્તારમાં દહેશત ફેલાવનાર સિંહણ અંતે પાંજરે પૂરાઇભાવનગર-સોમનાથ હાઈ-વે પર અજાણ્યા વાહને ટક્કર મારતા સિંહણનું મોત
અમરેલીના જાફરાબાદમાં હેમાળ ગામ પાસે નેશનલ હાઈવે ક્રોસ કરી રહેલી એક સિંહણને અજાણ્યા વાહને ટક્કર મારતા તેનું મોત નીપજ્યું છે. વન વિભાગે પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ…
View More ભાવનગર-સોમનાથ હાઈ-વે પર અજાણ્યા વાહને ટક્કર મારતા સિંહણનું મોતસિંહણને બેભાન કરવા છોડેલું ઈન્જેક્શન ભૂલથી વાગી જતાં વનકર્મીનું મોત
વિસાવદરના નાની મોણપરી ગામમાં માસૂમ બાળકને ફાડી ખાનાર માનવભક્ષી સિંહણને પાંજરે પૂરવા ગયેલી વન વિભાગની ટીમ પર કુદરતે રૂૂઠ્યો હોય તેવી ઘટના બની છે. સિંહણને…
View More સિંહણને બેભાન કરવા છોડેલું ઈન્જેક્શન ભૂલથી વાગી જતાં વનકર્મીનું મોતઉનાના પીછવી ગામે અઢી વર્ષની બાળકીને સિંહણે ફાડી ખાતા હાહાકાર
બગસરા તાલુકાના હામાપુર ગામની સીમમાં ગઇકાલે પાંચ વર્ષના બાળકને સિંહણે ફાડીખાધા બાદ આજે ગીરગઢડા તાલુકાના પીછવી ગામના રહેણાંક વિસ્તારમાંથી અઢી વર્ષની એક બાળકીને તેની માતાની…
View More ઉનાના પીછવી ગામે અઢી વર્ષની બાળકીને સિંહણે ફાડી ખાતા હાહાકારઅમરેલીમાં ખેતરમાં તાર ફેન્સિંગના લીધે કરંટ લાગવાથી સિંહણનું મોત
વનવિભાગે બે લોકોની ધરપકડ કરી અમરેલી જિલ્લાના લીલિયા તાલુકાના કણકોટ ગામની સીમમાં એક સિંહણનું શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ થયું હતું. નાના કણકોટ ગામે એક માદા સિંહણનો…
View More અમરેલીમાં ખેતરમાં તાર ફેન્સિંગના લીધે કરંટ લાગવાથી સિંહણનું મોતજાફરાબાદ રેન્જમાં વધુ એક સિંહણનું મોત, ગાંધીનગરથી અધિકારીઓ દોડ્યા
અમરેલી જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી એક પછી એક બાળસિંહના મોત થઈ રહ્યા છે. ત્યારે આજે વધુ એક સિંહણના મૃતદેહ મળી આવતા વન વિભાગ હવે સઘન…
View More જાફરાબાદ રેન્જમાં વધુ એક સિંહણનું મોત, ગાંધીનગરથી અધિકારીઓ દોડ્યાડોળાસાના કાણકિયામાં સિંહણ વૃદ્ધાને મોતને ઘાટ ઉતારી બંન્ને પગ ખાઇ ગઇ
ડોળાસા નજીકના કાણકીયા ગામે રૂૂપેણ નદીના સામે કાંઠે આવેલા નવાપરા વિસ્તારમાં ઘરના ફળિયા ઘૂસી સિંહણે વૃધ્ધાને ફાડી ખાતાં લોકોમાં ભારે ભયનો માહોલ છવાયો છે. વન…
View More ડોળાસાના કાણકિયામાં સિંહણ વૃદ્ધાને મોતને ઘાટ ઉતારી બંન્ને પગ ખાઇ ગઇ