કોળી સમાજમાં ભાગલા માટે કુંવરજી બાવળિયા જવાબદાર

સંગઠનની વિધિવત ચૂંટણી યોજાઇ હોવા છતાં બાવળિયા સમાંતર સંગઠન ઉભું કરવા પ્રયાસો કરતા હોવાથી ભાગલા પડ્યા: અજિત કોન્ટ્રાક્ટર બાવળિયાએ મંજૂરી વગર નિમણૂકો કરી નાખી, કોર્ટ…

View More કોળી સમાજમાં ભાગલા માટે કુંવરજી બાવળિયા જવાબદાર

પાલિકા-પંચાયતોની ચૂંટણી ટાણે જ કોળી સમાજ કરશે શક્તિ પ્રદર્શન

પરસોતમ સોલંકીના જન્મદિવસે મહાસંમેલનનું આયોજન, ગુજરાતભરમાંથી કોળી સમાજના લોકોને જોડવા આયોજન ગુજરાતમાં પાલિકા-મહાપાલિકા અને જિલ્લા-તાલુકા પંચાયતોની આગામી મે માસ આસપાસ ચૂંટણીઓ યોજાનાર છે તે પૂર્વે…

View More પાલિકા-પંચાયતોની ચૂંટણી ટાણે જ કોળી સમાજ કરશે શક્તિ પ્રદર્શન

ભાવનગરમાં કોળી સમાજ દ્વારા યોજાનાર ન્યાય સભાના બેનર ફાડનાર બે શખ્સો ઝડપાયા

ભાવનગર શહેરમાં કોળી સમાજની ન્યાય સભાના બેનર ફાડવા ની બનાવ સીસીટીવીમાં કેદ થયો હતો. આ મામલે અજાણ્યા શખસો વિરુદ્ધ બોરતળાવ પોલિસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.…

View More ભાવનગરમાં કોળી સમાજ દ્વારા યોજાનાર ન્યાય સભાના બેનર ફાડનાર બે શખ્સો ઝડપાયા

બગદાણામાં યોજાનાર કોળી સંમેલન અંગે કોળી સમાજના નેતાઓ જ અજાણ!

રાજકોટ ખાતે યોજાયેલા કોળી સમાજના ભવ્ય સમૂહ લગ્નોત્સવનો પ્રસંગ આજે સમાજની રાજકીય અને સામાજિક એકતાના મંચની સાથે સાથે નેતાઓ વચ્ચેના વૈચારિક મતભેદોનું કેન્દ્ર પણ બન્યો…

View More બગદાણામાં યોજાનાર કોળી સંમેલન અંગે કોળી સમાજના નેતાઓ જ અજાણ!

કોળી સમાજને હવે પોઝિશન નહીં પવારની જરૂર, ઋષિ ભારતી બાપુ

બગદાણા વિવાદને લઈને કોળી સમાજમાં પ્રવર્તતા રોષ વચ્ચે મહામંડલેશ્વર ઋષિ ભારતી બાપુનું એક મોટું નિવેદન સામે આવ્યું છે. દેવગઢ બારિયા ખાતે યોજાયેલ એક કાર્યક્રમમાં સમાજને…

View More કોળી સમાજને હવે પોઝિશન નહીં પવારની જરૂર, ઋષિ ભારતી બાપુ

બગદાણા હુમલા પ્રકરણના ઘેરા પડઘા, સુરતથી કોળી સમાજનો કાફલો પહોંચ્યો

ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં આવેલા બગદાણા આશ્રમના સેવક અને કોળી સમાજના આગેવાન નવનીતભાઈ બાલધિયા પર થયેલા જીવલેણ હુમલાને લઈને કોળી સમાજમાં ભારે રોષ ફાટી નીકળ્યો…

View More બગદાણા હુમલા પ્રકરણના ઘેરા પડઘા, સુરતથી કોળી સમાજનો કાફલો પહોંચ્યો

સાવરકુંડલામાં કોળી સમાજ દ્વારા બગદાણા હુમલાના વિરોધમાં પ્રાંત કલેક્ટરને આવેદન

ન્યાય નહીં મળે તો જલદ આંદોલનની ચિમકી: સમાજનાં અગ્રણીઓએ ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે મામલતદાર કચેરી ગજવી બગદાણા (તા. મહુવા, જી. ભાવનગર) ખાતે કોળી સમાજના યુવાન નવનીતભાઈ…

View More સાવરકુંડલામાં કોળી સમાજ દ્વારા બગદાણા હુમલાના વિરોધમાં પ્રાંત કલેક્ટરને આવેદન

જસદણ-વિંછિયા પંથકના કોળી સમાજના આગેવાનો ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયા

ગુજરાત પ્રદેશ કોંગ્રેસની એક યાદી જણાવે છે કે, જસદણ-વિંછીયા વિસ્તારના કોળી સમાજના આગેવાનો ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયા હતા. જસદણ-વિછીયા વિસ્તારના કોળી સમાજના ભાજપા માંથી રાજીનામું…

View More જસદણ-વિંછિયા પંથકના કોળી સમાજના આગેવાનો ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયા