રાજસ્થાનમાં ફેકટરી સામે ખેડૂતોનો હિંસક વિરોધ, પથ્થરમારો-લાઠીચાર્જ

14 વાહનો ફૂંકી માર્યા, હનુમાનગઢ જિલ્લામાં શાળા-કોલેજો-ઇન્ટરનેટ બંધ, લાઠીચાર્જમાં કોંગ્રેેસના ધારાસભ્ય પણ ઘવાયા રાજસ્થાનના હનુમાનગઢ વિસ્તારના ઇથેનોલ ફેકટરીના મામલે ભડકેલી હિંસામાં ખેડુતોએ 14થી વધુ વાહનોને…

View More રાજસ્થાનમાં ફેકટરી સામે ખેડૂતોનો હિંસક વિરોધ, પથ્થરમારો-લાઠીચાર્જ

ખેડૂત નેતાઓની અટકાયત, શંભુ બોર્ડર ખાલી કરાવાઇ, ઇન્ટરનેટ સેવા બંધ

મોહાલીમા કેન્દ્રીફ પ્રતિનિધિ મંડળ સામે વાતચીત કરી પરત ફરી રહેલા પંજાબ પોલીસે બુધવારે મોહાલીમાં સર્વન સિંહ પંઢેર અને જગજીત સિંહ દલ્લેવાલ સહિત અનેક ખેડૂત નેતાઓની…

View More ખેડૂત નેતાઓની અટકાયત, શંભુ બોર્ડર ખાલી કરાવાઇ, ઇન્ટરનેટ સેવા બંધ

ચંદીગઢમાં પ્રદર્શન પહેલા ખેડૂતો સામે પોલીસની કાર્યવાહી, 200 ખેડૂત નેતાઓની અટકાયત

  પંજાબના ખેડૂતો વિવિધ પડતર માંગણીઓને લઈને સરકાર વિરુદ્ધ ફરી આંદોલન શરૂ કરવા જઈ રહ્યા છે, જેના માટે 5 માર્ચે એટલે કે આજે ચંદીગઢમાં વિરોધ…

View More ચંદીગઢમાં પ્રદર્શન પહેલા ખેડૂતો સામે પોલીસની કાર્યવાહી, 200 ખેડૂત નેતાઓની અટકાયત

21 જાન્યુઆરીથી ખેડૂતો દ્વારા ફરી દિલ્હી કૂચની જાહેરાત

અગાઉના ત્રણ પ્રયાસો બાદ વધુ એકવાર આયોજન: પ્રજાસત્તાક દિન પહેલાં તંગદિલીની વકી  26 જાન્યુઆરી નજીક આવતા જ ખેડૂત વિરોધ ફરી એકવાર સક્રિય થવા જઈ રહ્યો…

View More 21 જાન્યુઆરીથી ખેડૂતો દ્વારા ફરી દિલ્હી કૂચની જાહેરાત

શંભુ બોર્ડર પર વધુ એક ખેડૂતે ઝેર પી મોતને વ્હાલું કર્યું, પરિવારજનોએ અંતિમ સંસ્કાર કરવાનો કર્યો ઇનકાર

  શંભુ સરહદે વધુ એક ખેડૂતે ઝેર પી લીધું. ઝેર પી લેતાં તેનું મોત થયું હતું. આ પહેલા પણ આવી જ રીતે એક ખેડૂતનું ઝેર…

View More શંભુ બોર્ડર પર વધુ એક ખેડૂતે ઝેર પી મોતને વ્હાલું કર્યું, પરિવારજનોએ અંતિમ સંસ્કાર કરવાનો કર્યો ઇનકાર

ખેડૂતોના પંજાબ બંધને સજ્જડ પ્રતિસાદ, જનજીવન ખોરવાયું

વિવિધ માગણીઓ સબબ લાંબા સમયથી આંદોલન ચલાવતા ખેડૂતો દ્વારા આપવામાં આવેલ પંજાબ બંધના એલાનને સજજડ પ્રતિસાદ સાંપડયો હતો. મોટી સંખ્યામાં ખેડૂતોએ ઠેર-ઠેર રસ્તાઓ બ્લોક કરી…

View More ખેડૂતોના પંજાબ બંધને સજ્જડ પ્રતિસાદ, જનજીવન ખોરવાયું

200 રસ્તાઓ જામ, 163 ટ્રેન રદ…ખેડૂત આંદોલનની અસર પંજાબમાં દેખાઈ

  ઘણા ખેડૂત સંગઠનોએ 30 ડિસેમ્બર એટલે કે સોમવારે પંજાબ બંધનું આહ્વાન કર્યું છે. ભૂખ હડતાળ પર બેઠેલા ખેડૂત નેતા જગજીત સિંહ દલ્લેવાલના સમર્થનમાં આ…

View More 200 રસ્તાઓ જામ, 163 ટ્રેન રદ…ખેડૂત આંદોલનની અસર પંજાબમાં દેખાઈ

શંભુ બોર્ડર પર અથડામણ, પોલીસે ખેડૂતો પર છોડ્યા ટીયર ગેસના શેલ

ખેડૂતો છેલ્લા ઘણા મહિનાઓથી શંભુ બોર્ડર પર તેમની કેટલીક માંગણીઓ માટે આંદોલન કરી રહ્યા છે. આ દરમિયાન આજે ફરી એકવાર ખેડૂતોએ દિલ્હી તરફ કૂચ કરવાનો…

View More શંભુ બોર્ડર પર અથડામણ, પોલીસે ખેડૂતો પર છોડ્યા ટીયર ગેસના શેલ

ખેડૂતોનું મોટું એલાન: 14 ડિસેમ્બરે દિલ્હી કૂચ કરશે, સર્વન સિંહ પંઢેરે કર્યું એલાન

શંભુ બોર્ડર પર બેઠેલા ખેડૂતોએ ફરી એકવાર દિલ્હી તરફ કૂચ કરવાની જાહેરાત કરી છે. ખેડૂત નેતા સર્વન સિંહ પંઢેરે આજે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે હવે…

View More ખેડૂતોનું મોટું એલાન: 14 ડિસેમ્બરે દિલ્હી કૂચ કરશે, સર્વન સિંહ પંઢેરે કર્યું એલાન

નાકાબંધી દૂર કરવા ખેડૂતોની અરજી ફગાવતી સુપ્રીમ કોર્ટ

સર્વોચ્ચ અદાલતે સોમવારે કેન્દ્ર અને અન્ય સત્તાવાળાઓને પંજાબમાં જ્યાં ખેડૂતો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે ત્યાં રાષ્ટ્રીય અને રાજ્ય ધોરીમાર્ગો પર નાકાબંધી દૂર કરવા માટે…

View More નાકાબંધી દૂર કરવા ખેડૂતોની અરજી ફગાવતી સુપ્રીમ કોર્ટ