જામજોધપુરના ધ્રાફામાં વાડીએ લગાવેલ તારમાં યુવાનને વીજશોક લાગતા મોત

ગુજરાત મિરર, જામનગર તા. 12- જામનગર જિલ્લાના જામજોધપુર પંથકમાં એક ખેતરના શેઢે કાંટાળી તારમાં વીજ પ્રવાહ ચાલુ કરાયો હોવાથી તેને અડી જવાના કારણે પરપ્રાંતિય શ્રમિક…

View More જામજોધપુરના ધ્રાફામાં વાડીએ લગાવેલ તારમાં યુવાનને વીજશોક લાગતા મોત

જામજોધપુરના મહીકી ગામમાં જુગાર રમતા મહિલા સહિત પાંચ ઝડપાયા

રોકડ સહિતનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના મહિકી ગામમાં પોલીસે જુગાર અંગે દરોડો પાડયો હતો, અને પાંચ સ્ત્રી પુરુષોની અટકાયત કરી લઇ…

View More જામજોધપુરના મહીકી ગામમાં જુગાર રમતા મહિલા સહિત પાંચ ઝડપાયા

જામજોધપુરના માંડાસણ ગામની પરિણીતાના આપઘાત કેસમાં પતિને પાંચ વર્ષની જેલ

જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના માંડાસણ ગામમાં સાત વર્ષ પૂર્વે એક પરિણીતાએ આત્મહત્યા કરી હતી. આ અંગે નો કેસ અદાલત માં ચાલી જતાં અદાલતે આરોપી પતિ…

View More જામજોધપુરના માંડાસણ ગામની પરિણીતાના આપઘાત કેસમાં પતિને પાંચ વર્ષની જેલ

જામજોધપુરના સળોદરમાં ભગવાનની રીલ્સ મુદ્દે ઠપકો આપ્યાનો ખાર રાખી યુવાન ઉપર છરીથી હુમલો

અલકધામ આશ્રમે બોલાવી બંને શખ્સો તૂટી પડયા; હુમલાખોર શખ્સને જામનગરનાં સમાજે પણ માફી મંગાવી’તી જામજોધપુરના સળોદર ગામે ઈન્સ્ટાગ્રામમાં ભગવાનની રીલ્સ બનાવવા મુદ્દે ઠપકો આપ્યાનો ખાર…

View More જામજોધપુરના સળોદરમાં ભગવાનની રીલ્સ મુદ્દે ઠપકો આપ્યાનો ખાર રાખી યુવાન ઉપર છરીથી હુમલો

જામજોધપુર સાઢુભાઈની પુત્રીના લગ્નમાં જતાં ગેમઝોન સંચાલકના થેલામાંથી ચાલુ ટ્રેનમાં ચોરી

દંપતીએ ગોંડલ આવતા પાણી પીવા થેલો ખોલ્યો ત્યારે જાણ થઈ: સોનાના દાગીના અને રોકડ મળી 87 હજાર ગઠિયો તફડાવી ગયો અમદાવાદમાં રહેતાં ગેમઝોન સંચાલક તેની…

View More જામજોધપુર સાઢુભાઈની પુત્રીના લગ્નમાં જતાં ગેમઝોન સંચાલકના થેલામાંથી ચાલુ ટ્રેનમાં ચોરી

જામનગર શહેર અને જામજોધપુરમાં જુગારના બે દરોડામાં 13 મહિલાઓ પકડાઈ

  જામનગર શહેરમાં તેમજ જામજોધપુરમાં ગઈકાલે પોલીસે જુગાર અંગે બે સ્થળે દરોડા પાડ્યા હતા, અને ગજી પાના વડે હારજીતનો જુગાર રમી રહેલી 13 મહિલાઓની અટકાયત…

View More જામનગર શહેર અને જામજોધપુરમાં જુગારના બે દરોડામાં 13 મહિલાઓ પકડાઈ

જામજોધપુરના રબારીકામાં ખેડૂત યુવાનનો જીવનથી કંટાળી આપઘાત

જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના રબારીકા ગામમાં રહેતા અને ખેતી કામ કરતા પંકજભાઈ દેવશીભાઈ ચાવડા નામના 43 વર્ષના આહિર જ્ઞાતિના ખેડૂત યુવાને ગઈકાલે પોતાની વાડીના કુવામાં…

View More જામજોધપુરના રબારીકામાં ખેડૂત યુવાનનો જીવનથી કંટાળી આપઘાત

જામજોધપુરના કોટડા બાવીસી ગામે ખેડૂત અને તેના શ્રમિક પર શેઢા પાડોશીનો હુમલો

જામજોધપુર તાલુકાના કોટડા બાવીસી ગામમાં રહેતા અને ધ્રાફા ગામની સીમ વિસ્તારમાં ખેતીવાડી ધરાવતા કેવીન ગોરધનભાઈ કંટારીયા નામના 37 વર્ષના ખેડૂત યુવાને પોતાના ઉપર તેમજ પોતાની…

View More જામજોધપુરના કોટડા બાવીસી ગામે ખેડૂત અને તેના શ્રમિક પર શેઢા પાડોશીનો હુમલો

જામજોધપુર માર્કેટિંગ યાર્ડની પેઢીના ત્રણ વેપારીઓને છેતરપિંડીના ગુનામાં રિમાન્ડ પર લેવાયા બાદ જેલ હવાલે

ત્રણેય વેપારીઓના છ બેંક ખાતા સ્થગિત, લોકર સીલ કરી 30,000 ની રકમ ફ્રીજ કરાઇ: મકાન અને દુકાન બેંક પાસે ગીરવે મૂકી લોન મેળવી હોવાનો ખૂલાસો…

View More જામજોધપુર માર્કેટિંગ યાર્ડની પેઢીના ત્રણ વેપારીઓને છેતરપિંડીના ગુનામાં રિમાન્ડ પર લેવાયા બાદ જેલ હવાલે

જામજોધપુરના ઉમિયાનગરમાં વેપારીનો માનસિક બીમારીથી કંટાળી આપઘાત

જામનગર જિલ્લાના જામજોધપુરમાં ઉમિયા નગર વિસ્તારમાં રહેતા એક લોહાણા વેપારીએ પોતાની નવ વર્ષ જૂની માનસિક બીમારીથી કંટાળી જઈ ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી છે. આ…

View More જામજોધપુરના ઉમિયાનગરમાં વેપારીનો માનસિક બીમારીથી કંટાળી આપઘાત