કોરોનાકાળ બાદ પ્રથમવાર મ્યુકર માઈકોસિસના બે કેસ

ગાંધીનગર સિવિલમાં 15 દિવસમાં જ બે કેસ, એક દર્દીની આંખ કાઢવી પડી, આરોગ્ય વિભાગ સતર્ક ગુજરાત મિરર,ગાંધીનગર,તા.17 કોરોનાની સાઇડ ઇફેક્ટ સ્વરૂૂપે ઘણા દર્દીઓને મ્યુકર માઇકોસીસ…

View More કોરોનાકાળ બાદ પ્રથમવાર મ્યુકર માઈકોસિસના બે કેસ

આરોગ્યનું મહત્ત્વ અને સારા સ્વાસ્થ્ય માટેના ઉપાયો

આજના ઝડપી જીવનમાં, સારું આરોગ્ય એ સૌથી મોટી સંપત્તિ છે. મનુષ્ય અનેક પ્રકારની સફળતાઓ મેળવી શકે છે. પરંતુ જો તંદુરસ્તી ન હોય, તો તે બધું…

View More આરોગ્યનું મહત્ત્વ અને સારા સ્વાસ્થ્ય માટેના ઉપાયો

હસતા ચહેરા પાછળની તણાવભરી જિંદગી

અનિયંત્રિત જીવનશૈલીનાં કારણે સ્વાસ્થ્ય પર ખૂબ ખરાબ અસર પડે છે. આજે યુવા હોય કે આધેડ કે પછી બાળકો, દરેકના જીવનમાં મોબાઈલનો જરૂૂરિયાત વગરનો વપરાશ, સોશ્યિલ…

View More હસતા ચહેરા પાછળની તણાવભરી જિંદગી

ખજૂર અનેક રોગોની ઉત્તમ ઔષધિ છે

ખજૂર પૌષ્ટિક ફળ જ નહીં અનેક્ રોગોની ઉત્તમ ઔષધિ પણ છે તેને ખજુરી અને છુહીરા પણ કહે છે. તેનું ફળ રૂૂચિકર, મધુર,શીતળ, પાચક અને પુષ્ટિકારક…

View More ખજૂર અનેક રોગોની ઉત્તમ ઔષધિ છે

માત્ર તરબૂચ જ નહીં તેના બીજ પણ સ્વાસ્થ્ય માટે ખૂબ ઉપયોગી છે

ગરમી ની ઋતુમાં લોકો લાલ રસદાર તરબૂચ ખાવાનું પસંદ કરતા હોય છે. પણ તેના કાળા બીજને ફળમાંથી કાઢીને નાખે છે. તેના આ કાળા બીજમાં ઘણા…

View More માત્ર તરબૂચ જ નહીં તેના બીજ પણ સ્વાસ્થ્ય માટે ખૂબ ઉપયોગી છે

જટામાસી-આયુર્વેદની મહાઔષધિ, જેના સેવન માત્રથી માનસિક અને શારીરિક રોગો જડમૂળથી દૂર થઈ જાય છે

જટામાંસી એક ખાસ ઔષધીય વનસ્પતિ છે જેમાં ઘણા સ્વાસ્થ્ય લાભો છે, જે મુખ્યત્વે હિમાલયના પ્રદેશોમાં ઉગે છે. તેને બાલછાડ તરીકે પણ ઓળખવામાં આવે છે અને…

View More જટામાસી-આયુર્વેદની મહાઔષધિ, જેના સેવન માત્રથી માનસિક અને શારીરિક રોગો જડમૂળથી દૂર થઈ જાય છે

કસરત કર્યા પછી પણ વજન ઘટતું ન હોવા પાછળના કારણો અને તેના ઉકેલ

શું તમે દરરોજ એક્સરસાઇઝ કરો છો છતાં પણ વજન ઘટતું નથી? વજન ઘટાડવું માત્ર એક્સરસાઈઝ ઉપર આધાર રાખતું નથી. જો એક્સરસાઈઝ પછી પણ તમે ઈચ્છિત…

View More કસરત કર્યા પછી પણ વજન ઘટતું ન હોવા પાછળના કારણો અને તેના ઉકેલ

ટાઇપ-5 ડાયાબિટીસની શોધ: અન્ય પ્રકારો કરતાં લક્ષણો જુદાં

વર્લ્ડ કોંગ્રેસ ઓફ ડાયાબિટીસમાં નવતર સ્વરૂપની જાહેરાત આજકાલ યુવા પેઢી પણ ડાયાબિટીસનો શિકાર બની રહી છે, ત્યારે વૈજ્ઞાનિકોએ ડાયાબિટીસનો એક નવો પ્રકાર શોધી કાઢ્યો છે.…

View More ટાઇપ-5 ડાયાબિટીસની શોધ: અન્ય પ્રકારો કરતાં લક્ષણો જુદાં

રસ્તાના અભાવે દર્દીને 10 કિ.મી. સુધી ઝોળીમાં લઇ જવા પડ્યા

  નર્મદા જિલ્લાના ચાપટ ગામના પેટા ફળિયામાં ઇસિદ્રભાઈ વસાવાને સાપ કરડ્યો હતો. સાપ કરડ્યા બાદ તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવાની ફરજ પડી હતી. પરંતુ રસ્તાના અભાવે…

View More રસ્તાના અભાવે દર્દીને 10 કિ.મી. સુધી ઝોળીમાં લઇ જવા પડ્યા

શરીરના ત્રિદોષ વાયુ, કફ અને પિત્ત: સમજવું અને સંતુલિત રાખવાનું મહત્ત્વ

આપણે તંદુરસ્ત શરીર અને નિરોગી જીવન જીવવા માટે અનેક પ્રકારની પ્રવૃત્તિઓ કરતા હોઇએ છીએ, પરંતુ જો આપણે નિરોગી જીવન જીવવું હોય તો ત્રણ વાતોનું ધ્યાન…

View More શરીરના ત્રિદોષ વાયુ, કફ અને પિત્ત: સમજવું અને સંતુલિત રાખવાનું મહત્ત્વ