કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો!!! દેશમાં એક્ટિવ કેસ 2700ને પાર, 7 દર્દીઓના મોત

    દેશમાં ફરી એકવાર કોરોનાવાયરસે ચિંતા વધારી છે. આરોગ્ય મંત્રાલયના તાજેતરના આંકડા અનુસાર, દેશમાં કોવિડ-19 ના સક્રિય કેસોની સંખ્યા 2,710 પર પહોંચી ગઈ છે,…

View More કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો!!! દેશમાં એક્ટિવ કેસ 2700ને પાર, 7 દર્દીઓના મોત

ગ્લુકોમા: સમયસર સારવાર સાથે દ્રષ્ટિ બચાવો

આંખમાં ચોક્કસ દબાણ જળવાવું જોઈએ એ વિશે કેટલા લોકો સભાન છે? આંખના પ્રેશરમાં ગરબડ થાય તો એ અંધાપો નોતરી શકે છે એ વિશેની જાગૃતિ ફેલાવવા…

View More ગ્લુકોમા: સમયસર સારવાર સાથે દ્રષ્ટિ બચાવો

તમે પણ આ રીતે કેરી ખાવ છો કેરી તો થશે સવાસ્થ્યને ગંભીર નુકસાન, 90 ટકા લોકો કરે છે આ ભુલ

  ફળોનો રાજા એટલે કેરી. અને કેરી કેરી મોટાભાગના લોકોનું પ્રિય ફળ છે. કેરી માત્ર સ્વાદિષ્ટ જ નથી પણ પોષકતત્વોથી ભરપૂર પણ છે. કેરીમાં વિટામિન…

View More તમે પણ આ રીતે કેરી ખાવ છો કેરી તો થશે સવાસ્થ્યને ગંભીર નુકસાન, 90 ટકા લોકો કરે છે આ ભુલ

ભારતમાં કોરોનાના 4 સક્રિય વેરિયન્ટ: કુલ 10નાં મોત

છેલ્લા અઠવાડિયામાં 787 નવા દર્દી નોંધાયા, એકલા બેંગ્લોરમાં 73 કેસ, કેરળમાં 430 અને ગુજરાતમાં 83 કેસ, વૃધ્ધો પર જોખમ વધુ દેશમાં કોરોના વાયરસના કેસોની સંખ્યા…

View More ભારતમાં કોરોનાના 4 સક્રિય વેરિયન્ટ: કુલ 10નાં મોત

કમળાનો કહેર યથાવત, નવા 4 કેસ નોંધાયા

ડેન્ગ્યુ 1, શરદી-ઉધરસ, તાવના 777, ઝાડા-ઉલ્ટીના 163 અને ટાઈફોડના 3 દર્દીઓ આરોગ્ય વિભાગના ચોપડે નોંધાયા મનપાના આરોગ્ય વિભાગ દ્વારા ડોર ટુ ડોર આરોગ્ય લક્ષી કામગીરી…

View More કમળાનો કહેર યથાવત, નવા 4 કેસ નોંધાયા

કોરોનાએ ફરી માથું ઉચક્યું! દેશમાં એક્ટિવ કેસનો આંકડો 1 હજારને પાર, જાણો તમારા રાજ્યની સ્થિતિ

  દેશમાં ફરી એકવાર કોરોના વાયરસે માથું ઉચકયું છે. જેના પર આરોગ્ય મંત્રાલય તેમજ રાજ્ય સરકારો દ્વારા નજર રાખવામાં આવી રહી છે. આજે આરોગ્ય મંત્રાલય…

View More કોરોનાએ ફરી માથું ઉચક્યું! દેશમાં એક્ટિવ કેસનો આંકડો 1 હજારને પાર, જાણો તમારા રાજ્યની સ્થિતિ

અશ્વગંધા આરોગ્ય માટેનું આયુર્વેદિક રત્ન

  અશ્વગંધા એ એક ઔષધિ ગણાયેલી ઋતુપર્ણ વનસ્પતિ છે જેનો ઉપયોગ આયુર્વેદિક ચિકિત્સામાં હજારો વર્ષોથી થતો આવ્યો છે. આ છોડ મુખ્યત્વે ભારત, નેપાળ, શ્રીલંકા અને…

View More અશ્વગંધા આરોગ્ય માટેનું આયુર્વેદિક રત્ન

કોરોના વાયરસનો ફરી એકવાર કહેર!! અમદાવાદમાં એક જ દિવસમાં કોરોનાના 20 કેસ નોંધાયા

  રાજ્યમાં ફરી એકવાર કોરોના વાયરસનો કહેર શરૂ થયો હોય તેવી સ્થિતિ બની છે. દિવસે ને દિવસે કોરોના કેસોમાં સતત વધારો થઇ રહ્ય છે. આ…

View More કોરોના વાયરસનો ફરી એકવાર કહેર!! અમદાવાદમાં એક જ દિવસમાં કોરોનાના 20 કેસ નોંધાયા

કોરોના ફેલાયો: પુડુંચેરી, તામિલનાડુમાં 12-12 કેસ

હોંગકોંગ અને સિંગાપોર સહિત એશિયાના કેટલાક ભાગોમાં ચેપના પુનરાગમન વચ્ચે, આરોગ્ય અધિકારીઓ ઘણા રાજ્યોમાં કોવિડ-19 કેસોમાં વધારા પર નજીકથી નજર રાખી રહ્યા છે કારણ કે…

View More કોરોના ફેલાયો: પુડુંચેરી, તામિલનાડુમાં 12-12 કેસ

કોરોનાના નવા વેરિએન્ટથી ગુજરાત સહિતના રાજ્યોમાં કેસ વધ્યા: એલર્ટ

  કોરોના વાયરસે 2020 થી 2022 સુધી સમગ્ર વિશ્વને ગંભીર અસર કરી હતી. હાલમાં, નવા વેરિઅન્ટJN.1ના કારણે એશિયા, અમેરિકા અને યુરોપમાં કોરોના કેસોમાં વધારો જોવા…

View More કોરોનાના નવા વેરિએન્ટથી ગુજરાત સહિતના રાજ્યોમાં કેસ વધ્યા: એલર્ટ