હવામાન વિભાગના ‘રેડ એલર્ટ’ વચ્ચે અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. સવારે માત્ર 6થી 8 વાગ્યાના બે કલાકમાં જ રાજ્યના 82 તાલુકામાં વરસાદ નોંધાયો…
View More ‘રેડ એલર્ટ’ વચ્ચે રાજ્યમાં મેઘતાંડવ: 82 તાલુકામાં વરસાદ, નર્મદામાં 2 કલાકમાં 4.5 ઇંચ વરસાદNarmada news
ચૈતરના આદિવાસી રણકાનો સૂર બદલાયો, સાંસદની હાજરીમાં ભાજપના ભરપેટ વખાણ!
ડેડીયાપાડામાં સરકારી કાર્યક્રમમાં પ્રશસ્તિના ફુલો બંધાતા અનેક તર્ક-વિતર્ક નર્મદા જિલ્લામાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે, હાલમાં જ એક જાહેર મંચ પરથી ચૈતર વસાવાના નિવેદનનો…
View More ચૈતરના આદિવાસી રણકાનો સૂર બદલાયો, સાંસદની હાજરીમાં ભાજપના ભરપેટ વખાણ!ટિટોડીએ ત્રણ ઇંડા ઉભા અને એક આડુ મૂકયુ; એક મહિનો વરસાદની ખેંચ રહેશે?
નર્મદા જિલ્લાના રાજપીપળા એરોડ્રામની ખુલ્લી જમીનમાં ટીટોડીએ ચાર ઈંડાં મૂક્યા છે. સામાન્ય રીતે ટીટોડી જે રીતે અને જ્યાં ઈંડાં મૂકે, તેના પરથી ખેડૂતો વરસાદનો વરતારો…
View More ટિટોડીએ ત્રણ ઇંડા ઉભા અને એક આડુ મૂકયુ; એક મહિનો વરસાદની ખેંચ રહેશે?મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મહત્વપૂર્ણ નિર્ણય : નર્મદા જિલ્લામાં 2 નવા બ્રિજ માટે મંજૂર કર્યાં 302.40 કરોડ રૂપિયા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના આદિજાતિ વિસ્તાર નર્મદા જિલ્લાના ૧૧ જેટલા ગામોના ૧૮ હજારથી વધુ લોકોને જિલ્લા મુખ્ય મથક અને તાલુકા મથક સાથેની અવર-જવરની…
View More મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મહત્વપૂર્ણ નિર્ણય : નર્મદા જિલ્લામાં 2 નવા બ્રિજ માટે મંજૂર કર્યાં 302.40 કરોડ રૂપિયાSOU ખાતે ઉજવણી પહેલા દુર્ઘટના, ભેખડ ધસી પડતા 3ના મોત
31 ઓકટોબરે સરદાર પટેલ જન્મજયંતિની ઉજવણી પહેલા નર્મદા ઘાટના નવિનીકરણ સમયે ભેખડ ધસી પડી, 3 શ્રમિકો દબાઇ ગયા, રેસ્કયુ ઓપરેશન નિષ્ફળ નિવડયું નર્મદા જિલ્લાના…
View More SOU ખાતે ઉજવણી પહેલા દુર્ઘટના, ભેખડ ધસી પડતા 3ના મોતઉત્તરવાહિની નર્મદા પરિક્રમા પૂર્ણ 10 લાખ શ્રદ્ધાળુઓએ ભાગ લીધો
ગત 29 માર્ચથી પ્રારંભાયેલી ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા 27મી એપ્રિલે રવિવારે અમાસના દિવસે પુર્ણ થઈ હતી. આ એક મહિનામાં દસ થી અગ્યાર લાખ જેટલા શ્રદ્ધાળુઓએ નર્મદા…
View More ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા પૂર્ણ 10 લાખ શ્રદ્ધાળુઓએ ભાગ લીધોરસ્તાના અભાવે દર્દીને 10 કિ.મી. સુધી ઝોળીમાં લઇ જવા પડ્યા
નર્મદા જિલ્લાના ચાપટ ગામના પેટા ફળિયામાં ઇસિદ્રભાઈ વસાવાને સાપ કરડ્યો હતો. સાપ કરડ્યા બાદ તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવાની ફરજ પડી હતી. પરંતુ રસ્તાના અભાવે…
View More રસ્તાના અભાવે દર્દીને 10 કિ.મી. સુધી ઝોળીમાં લઇ જવા પડ્યા