આપણા સ્વાસ્થ્ય માટે આપણે બહુ જ સજાગ હોઈએ છીએ, સ્વાસ્થ્ય ને સારું બનાવવા માટે આપણે અલગ અલગ પ્રકાર ના શાક, ફળ, અનાજ વગરે વસ્તુઓનું સેવન…
View More રાગીમાં છે સ્વાસ્થ્યના અઢળક ગુણોHealth tips
કોવિડ પછી ખતરનાક પાણીપુરી હેપેટાઇટિસના પ્રમાણમાં ચિંતાજનક વધારો
10થી 25 વર્ષની વયના લોકો વધુ પ્રભાવિત : સ્ટ્રીટ ફૂડ, દૂષિત પાણી અને સ્વચ્છતાનો અભાવ મુખ્ય કારણ, ચોમાસામાં વિશેષ કાળજી જરૂરી મહામારી પછીના એક ચિંતાજનક…
View More કોવિડ પછી ખતરનાક પાણીપુરી હેપેટાઇટિસના પ્રમાણમાં ચિંતાજનક વધારોમેલેરિયા: એક ગંભીર પરંતુ અટકાવી શકાય એવો રોગ
મલેરિયા – આ શબ્દથી આપણે સૌ પરિચિત છીએ. આ એક પ્રાચીન સમયથી અસ્તિત્વ માં આવેલો રોગ છે,જેને નાબૂદ કરવો હજી પણ આપણાં માટે એક પડકાર…
View More મેલેરિયા: એક ગંભીર પરંતુ અટકાવી શકાય એવો રોગવિરુદ્ધ આહાર: સ્વાસ્થ્ય પર પડતા પ્રભાવ અને નુકસાન
આયુર્વેદમાં વિરુદ્ધ આહાર એ એવા ખોરાક માટે વપરાતા શબ્દ છે જેની સંયોજન (combination) સાથે ખાવાથી શરીર પર નકારાત્મક પ્રભાવ પડી શકે. જો ખોટા આહાર સંયોજન…
View More વિરુદ્ધ આહાર: સ્વાસ્થ્ય પર પડતા પ્રભાવ અને નુકસાનજાણો, શરીરની ઉર્જા સ્ત્રોત ગણાતા વિટામીન ડીની ઊણપનાં લક્ષણો, કારણો અને ઉપાય
વિટામિન ડીની ઉણપ એ શરીરમાં પોષણની ઉણપ છે જે દરેક ત્રીજા માણસમાં જોવા મળે છે. તે બાળકો અને પુખ્ત વયના લોકો બંનેમાં સામાન્ય રીતે જોવા…
View More જાણો, શરીરની ઉર્જા સ્ત્રોત ગણાતા વિટામીન ડીની ઊણપનાં લક્ષણો, કારણો અને ઉપાયવરસાદની ઋતુમાં રીંગણ ખાવાનું કેમ ટાળવું? કારણ જાણીને તમે પણ આ શાકભાજીથી રહેશો દૂર
ચોમાસાની સીઝનમાં કેટલીક શાકભાજીનું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે. કારણ કે આ ઋતુમાં ફંગલ ઇન્ફેક્શનનું જોખમ વધારે હોય છે અને પછી પેટ…
View More વરસાદની ઋતુમાં રીંગણ ખાવાનું કેમ ટાળવું? કારણ જાણીને તમે પણ આ શાકભાજીથી રહેશો દૂરઓટ્સ ગુણોથી ભરપુર છે જેનાથી સ્વાસ્થ્યને અગણિત ફાયદા થાય છે
આપણા રસોડામાં એવી ઘણી વસ્તુઓ હોય છે, જે આપણા શરીર માટે ખુબ લાભદાયક હોય છે. તેમાંનું જ એક છે ઓટસ. સામાન્ય રીતે ઓટસનો ઉપયોગ નાસ્તાના…
View More ઓટ્સ ગુણોથી ભરપુર છે જેનાથી સ્વાસ્થ્યને અગણિત ફાયદા થાય છેમાથાનો દુખાવો બનતો વ્યાધિ માઈગ્રેનના લક્ષણો, કારણો અને દૂર કરવાના ઉપાયો
આયુર્વેદમાં માઈગ્રેનને ‘અર્ધાવભેદક’ કહે છે. સામાન્ય ભાષામાં આપણે તેને ‘આધાશીશી’ કહીએ છીએ. આધાશીશી એ માથાના દુખાવાનો એક વિશિષ્ટ પ્રકાર છેટેના નામ પ્રમાણે આ રોગમાં સામાન્ય…
View More માથાનો દુખાવો બનતો વ્યાધિ માઈગ્રેનના લક્ષણો, કારણો અને દૂર કરવાના ઉપાયોતેલને વારંવાર ગરમ કરવાથી બની જાય છે ઝેરી!! થઇ શકે છે આ ગંભીર બીમારીઓ
તેલ રસોઈનો એક મહત્વપૂર્ણ ભાગ છે. દરેક ઘરમાં શાકભાજીથી લઈને નાસ્તો બનાવવા માટે તેલનો ઉપયોગ થાય છે. આ ઉપરાંત, મોટાભાગના નાસ્તા તેલમાં તળવામાં આવે…
View More તેલને વારંવાર ગરમ કરવાથી બની જાય છે ઝેરી!! થઇ શકે છે આ ગંભીર બીમારીઓઅસહ્ય પીડાકારક રોગ ‘સંધિવા’ના લક્ષણો, કારણો અને ઉપાયો
સામાન્ય લોકોમાં સંધિવાથ તરીકે પ્રચલિત અને તબીબી ભાષામાં નરૂૂમેટોઇડ આર્થાઇટિસથ તરીકે ઓળખાતી સાંધાના સોજા અને દુખાવાની તકલીફ ઘણા લોકોને આખી જીંદગી પરેશાન કરતી હોય છે.…
View More અસહ્ય પીડાકારક રોગ ‘સંધિવા’ના લક્ષણો, કારણો અને ઉપાયો