માનવ સ્વાસ્થ્ય માટે જાંબુ મોટું ઔષધિ ભંડાર છે

  ચોમાસુ એટલે સંક્રમણની ઋતુ. જ્યારે ચોમાસુ શરૂૂ થાય એટલે ચોમાસાની સાથે જાત-જાતની બીમારીઓ પણ આવે છે, જે બીમારીઓ સામે રક્ષણ મેળવવા માટે આપણી પાસે…

View More માનવ સ્વાસ્થ્ય માટે જાંબુ મોટું ઔષધિ ભંડાર છે

જમ્યા પછી તરત જ પાણી પીવું ઝેર સમાન! કેટલા સમય પછી પાણી પીવું જોઈએ

  પાણી આપણા શરીર માટે શ્વાસ લેવા જેટલું જ મહત્વપૂર્ણ છે. પાણી આપણા શરીરની અંદર થતી ઘણી ક્રિયાઓમાં પણ મદદ કરે છે. પૂરતા પ્રમાણમાં પાણી…

View More જમ્યા પછી તરત જ પાણી પીવું ઝેર સમાન! કેટલા સમય પછી પાણી પીવું જોઈએ

ચહેરામાં છૂપાયેલા છે સ્વાસ્થ્યના રાજ!! તમને આવા લક્ષણો દેખાય તો ચેતી જજો, થઈ શકે છે મોટી સમસ્યા

    ચહેરો આપણા શરીરનો અરીસો છે જે આપણને જણાવવાનો પ્રયાસ કરે છે કે આપણા શરીરની અંદર શું ચાલી રહ્યું છે. પરંતુ કમનસીબે, આપણે આ…

View More ચહેરામાં છૂપાયેલા છે સ્વાસ્થ્યના રાજ!! તમને આવા લક્ષણો દેખાય તો ચેતી જજો, થઈ શકે છે મોટી સમસ્યા

ઉનાળામાં ભૂલથી પણ ન ખાતાં આ 4 શાકભાજી,નહીંતર બીમાર પડી જશો

  ઉનાળામાં સ્વાસ્થ્યની સૌથી વધુ કાળજી લેવાની જરૂર હોય છે. આ દિવસોમાં અનેક રોગોનું જોખમ વધી જાય છે. આવી સ્થિતિમાં, તમને રસદાર ફળો અને લીલા…

View More ઉનાળામાં ભૂલથી પણ ન ખાતાં આ 4 શાકભાજી,નહીંતર બીમાર પડી જશો

કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો!!! દેશમાં એક્ટિવ કેસ 2700ને પાર, 7 દર્દીઓના મોત

    દેશમાં ફરી એકવાર કોરોનાવાયરસે ચિંતા વધારી છે. આરોગ્ય મંત્રાલયના તાજેતરના આંકડા અનુસાર, દેશમાં કોવિડ-19 ના સક્રિય કેસોની સંખ્યા 2,710 પર પહોંચી ગઈ છે,…

View More કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો!!! દેશમાં એક્ટિવ કેસ 2700ને પાર, 7 દર્દીઓના મોત

ગ્લુકોમા: સમયસર સારવાર સાથે દ્રષ્ટિ બચાવો

આંખમાં ચોક્કસ દબાણ જળવાવું જોઈએ એ વિશે કેટલા લોકો સભાન છે? આંખના પ્રેશરમાં ગરબડ થાય તો એ અંધાપો નોતરી શકે છે એ વિશેની જાગૃતિ ફેલાવવા…

View More ગ્લુકોમા: સમયસર સારવાર સાથે દ્રષ્ટિ બચાવો

તમે પણ આ રીતે કેરી ખાવ છો કેરી તો થશે સવાસ્થ્યને ગંભીર નુકસાન, 90 ટકા લોકો કરે છે આ ભુલ

  ફળોનો રાજા એટલે કેરી. અને કેરી કેરી મોટાભાગના લોકોનું પ્રિય ફળ છે. કેરી માત્ર સ્વાદિષ્ટ જ નથી પણ પોષકતત્વોથી ભરપૂર પણ છે. કેરીમાં વિટામિન…

View More તમે પણ આ રીતે કેરી ખાવ છો કેરી તો થશે સવાસ્થ્યને ગંભીર નુકસાન, 90 ટકા લોકો કરે છે આ ભુલ

ભારતમાં કોરોનાના 4 સક્રિય વેરિયન્ટ: કુલ 10નાં મોત

છેલ્લા અઠવાડિયામાં 787 નવા દર્દી નોંધાયા, એકલા બેંગ્લોરમાં 73 કેસ, કેરળમાં 430 અને ગુજરાતમાં 83 કેસ, વૃધ્ધો પર જોખમ વધુ દેશમાં કોરોના વાયરસના કેસોની સંખ્યા…

View More ભારતમાં કોરોનાના 4 સક્રિય વેરિયન્ટ: કુલ 10નાં મોત

કમળાનો કહેર યથાવત, નવા 4 કેસ નોંધાયા

ડેન્ગ્યુ 1, શરદી-ઉધરસ, તાવના 777, ઝાડા-ઉલ્ટીના 163 અને ટાઈફોડના 3 દર્દીઓ આરોગ્ય વિભાગના ચોપડે નોંધાયા મનપાના આરોગ્ય વિભાગ દ્વારા ડોર ટુ ડોર આરોગ્ય લક્ષી કામગીરી…

View More કમળાનો કહેર યથાવત, નવા 4 કેસ નોંધાયા

અશ્વગંધા આરોગ્ય માટેનું આયુર્વેદિક રત્ન

  અશ્વગંધા એ એક ઔષધિ ગણાયેલી ઋતુપર્ણ વનસ્પતિ છે જેનો ઉપયોગ આયુર્વેદિક ચિકિત્સામાં હજારો વર્ષોથી થતો આવ્યો છે. આ છોડ મુખ્યત્વે ભારત, નેપાળ, શ્રીલંકા અને…

View More અશ્વગંધા આરોગ્ય માટેનું આયુર્વેદિક રત્ન