સરકાર દ્વારા ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ઘઉંની સીધી ખરીદી કરાશે

નોંધણી કરાવવા માટે હેલ્પલાઈન નંબર 8511171318 તથા 8511171719 પર સંપર્ક કરવા સૂચના ખેડૂતોને તેઓના ઉત્પાદનના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રવિ માર્કેટીંગ સીઝન 2025-26…

View More સરકાર દ્વારા ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ઘઉંની સીધી ખરીદી કરાશે

ટેકાના ભાવની રામાયણ વચ્ચે ખેડૂતોને વધુ એક ડામ : NPKમાં થેલીએ 250નો વધારો

  રાજ્યના ખેડૂતોને ઇફ્કોએ મોટો ઝટકો આપ્યો હતો. મળતી જાણકારી અનુસાર, ઇફ્કોએ રાસાયણિક ખાતરના ભાવમાં વધારો કર્યો હતો. રાસાયણિક ખાતરમાં પ્રતિ 50 કિલોના ભાવમાં 250…

View More ટેકાના ભાવની રામાયણ વચ્ચે ખેડૂતોને વધુ એક ડામ : NPKમાં થેલીએ 250નો વધારો

21 જાન્યુઆરીથી ખેડૂતો દ્વારા ફરી દિલ્હી કૂચની જાહેરાત

અગાઉના ત્રણ પ્રયાસો બાદ વધુ એકવાર આયોજન: પ્રજાસત્તાક દિન પહેલાં તંગદિલીની વકી  26 જાન્યુઆરી નજીક આવતા જ ખેડૂત વિરોધ ફરી એકવાર સક્રિય થવા જઈ રહ્યો…

View More 21 જાન્યુઆરીથી ખેડૂતો દ્વારા ફરી દિલ્હી કૂચની જાહેરાત

મંડળીના ધિરાણનો બોજો કે મુક્તિ જમીનના નમૂના નં.6માં સહકારી બેંક દાખલ કરી શકશે

ખેડૂતોને ઇ-ધરા કેન્દ્ર પર ધક્કા ખાવામાંથી મુક્તિ આપતો મહેસુલ વિભાગનો નિર્ણય રાજ્યની તમામ સહકારી બેંકોને ખેતી વિષયક સેવા સહકારી મંડળી દ્વારા ખેડૂતોને અપાતા ધિરાણનો બોજો…

View More મંડળીના ધિરાણનો બોજો કે મુક્તિ જમીનના નમૂના નં.6માં સહકારી બેંક દાખલ કરી શકશે

શાકભાજીના ભાવ તળિયે, ઊભો પાક પશુઓને ખવડાવવા ખેડૂતો મજબૂર

ઉત્તર ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાં શાકભાજીનું વ્યાપક વાવેતર થાય છે. જો કે અત્યારે શાકભાજીના ભાવ 9઼0 ટકા સુધી ઘટી જતાં ખેડૂતોને મહેનત પ્રમાણે ખર્ચ પણ નથી…

View More શાકભાજીના ભાવ તળિયે, ઊભો પાક પશુઓને ખવડાવવા ખેડૂતો મજબૂર

બિનખેતીની પરવાનગીની તેમજ ખેતીની જમીનના વેચાણના કિસ્સામાં નોંધ પ્રમાણીત કરવા ખેડૂત ખાતેદાર ખરાઈ પ્રક્રિયા હવે સરળ બની

    રાજકોટ તા. ૩૧ ડિસેમ્બર – રાજય સરકાર દ્વારા બીનખેતી પરવાનગી મેળવવાની કાર્યપધ્ધતી તથા ખેતીની જમીનના વેંચાણના કિસ્સામાં નોંધ પ્રમાણિત કરવા સંબંધે ખેડુત ખાતેદાર…

View More બિનખેતીની પરવાનગીની તેમજ ખેતીની જમીનના વેચાણના કિસ્સામાં નોંધ પ્રમાણીત કરવા ખેડૂત ખાતેદાર ખરાઈ પ્રક્રિયા હવે સરળ બની

200 રસ્તાઓ જામ, 163 ટ્રેન રદ…ખેડૂત આંદોલનની અસર પંજાબમાં દેખાઈ

  ઘણા ખેડૂત સંગઠનોએ 30 ડિસેમ્બર એટલે કે સોમવારે પંજાબ બંધનું આહ્વાન કર્યું છે. ભૂખ હડતાળ પર બેઠેલા ખેડૂત નેતા જગજીત સિંહ દલ્લેવાલના સમર્થનમાં આ…

View More 200 રસ્તાઓ જામ, 163 ટ્રેન રદ…ખેડૂત આંદોલનની અસર પંજાબમાં દેખાઈ

ગુજરાતમાં ખેતીને મોટુ જોખમ, કૃષિ યુનિ.ની લાલબત્તી

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીનો ચોંકાવનારો રિપોર્ટ, રાસાયણિક ખાતરોનો અતિરેક જમીન ખતમ કરી દેશે દિવસેને દિવસે ખેતરમાં પેસ્ટીસાઈડ્સનો ઉપયોગ વધી રહ્યો છે, જેને કારણે ન માત્ર પાકમાં,…

View More ગુજરાતમાં ખેતીને મોટુ જોખમ, કૃષિ યુનિ.ની લાલબત્તી

ખીજડિયામાં ગૌચરમાં દબાણના મુદ્દે ખેડૂતો દ્વારા આત્મવિલોપનની ચીમકી

જાહેર માર્ગ પણ દબાવી દીધો, પોલીસ બંદોબસ્ત આપવામાં ટીડીઓ-મામલતદારની ફેંકાફેકીનો આક્ષેપ રાજકોટના મોરબીરોડ ઉપર આવેલ ખીજડિયા ગામની ગૌચરની પાંચ એકર જમીનમાં એક વગદાર શખ્સે ગેરકાયદે…

View More ખીજડિયામાં ગૌચરમાં દબાણના મુદ્દે ખેડૂતો દ્વારા આત્મવિલોપનની ચીમકી

ખેડૂતોના રેલ રોકો આંદોલનથી પંજાબમાં રેલ વ્યવહાર ખોરવાયો

પાકના લઘુતમ ટેકાના ભાવની માંગણી સાથે લાંબા સમયથી ખેડૂત આંદોલન ચલાવી રહયા છે તેમા રેલ રોકોના એલાન બાદ પંજાબમાં મોટાપાયે રેલ વ્યવહારને અસર જોવા મળીહતી.…

View More ખેડૂતોના રેલ રોકો આંદોલનથી પંજાબમાં રેલ વ્યવહાર ખોરવાયો