ડો. ભીમરાવ આંબેડકર પર કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની ટિપ્પણીને લઈને આજે વિરોધ પ્રદર્શન દરમિયાન ભાજપના સાંસદ પ્રતાપ ચંદ્ર સારંગી ઘાયલ થયા બાદ સંસદમાં તણાવ…
View More સંસદમાં પરિસરમાં ધક્કામુક્કી થતાં બીજેપી સાંસદ ઘાયલ, રાહુલ ગાંધી પર ધક્કા મારવાનો લાગ્યો આરોપ, જુઓ સમગ્ર ઘટનાનો વિડીયોCongress
‘મારી નિવેદનને તોડી-મરોડીને રજૂ કરાયું…’ આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહે કર્યો પલટવાર
ગૃહમંત્રી અમિત શાહે આંબેડકર વિવાદ લઈને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું છે કે કોંગ્રેસે તથ્યોને તોડી-મરોડીને રજુ કર્યા છે. બંધારણ પરની ચર્ચા…
View More ‘મારી નિવેદનને તોડી-મરોડીને રજૂ કરાયું…’ આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહે કર્યો પલટવારસતાધાર વિવાદમાં સીબીઆઇ તપાસની કોંગ્રેસના નેતા પ્રતાપ દુધાતની માગણી
સુપ્રસિદ્ધ સતાધાર આપાગીગાનાં ગાદીપતિ વિજયબાપુ સામે ગંભીર આરોપો બાદ ભારે વિવાદ સર્જાયો છે. આ મામલે હવે કોંગ્રેસ નેતા પ્રતાપ દૂધાત મેદાને આવ્યા છે. તેમણે મહંત…
View More સતાધાર વિવાદમાં સીબીઆઇ તપાસની કોંગ્રેસના નેતા પ્રતાપ દુધાતની માગણીઇવીએમમાં નહીં પોતાનામાં કોઇ ગરબડ છે તે કોંગ્રેસ જલદી સ્વીકારે
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં મળેલી કારમી હારના પગલે કોંગ્રેસ સહિતના વિપક્ષો ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (ઈવીએમ)માં ગરબડનાં રોદણાં રડી રહ્યા છે ત્યારે નેશનલ કોન્ફરન્સના નેતા અને જમ્મુ…
View More ઇવીએમમાં નહીં પોતાનામાં કોઇ ગરબડ છે તે કોંગ્રેસ જલદી સ્વીકારે‘કોંગ્રેસના માથા પરનો આ પાપ ક્યારેય ધોવાશે નહીં..’ લોકસભામાં PM મોદીએ વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર
લોકસભાની કાર્યવાહી આજેથી શરૂ થઈ છે. બંધારણ પર ચર્ચાનો આજે બીજો દિવસ છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભામાં વિપક્ષના આરોપોનો જવાબ આપ્યો PM મોદી સંસદમાં…
View More ‘કોંગ્રેસના માથા પરનો આ પાપ ક્યારેય ધોવાશે નહીં..’ લોકસભામાં PM મોદીએ વિપક્ષ પર કર્યા આકરા પ્રહારસોમવારે રજૂ થશે ‘વન નેશન, વન ઇલેક્શન’ બિલ
લોકસભા-વિધાનસભાઓની ચૂંટણી એકસાથે કરાવવાના હેતુથી કાયદા પ્રધાન મેઘવાલ બે બંધારણીય સુધારા ખરડા રજૂ કરશે 2034થી અમલ થવાની શકયતા: મધ્યસત્ર ચૂંટણીની નોબત આવે તો સરકારની અવધિ…
View More સોમવારે રજૂ થશે ‘વન નેશન, વન ઇલેક્શન’ બિલરાજકોટ શહેરમાં ભાજપ અને આપના 60થી વધારેે કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા
હાથ સે હાથ જોડો સૌરાષ્ટ્ર પૂર્વ ઝોનના ક્ધવીનર જયેશભાઈ ઠાકોર, હાથ સે હાથ જોડોના શહેરના પ્રમુખ કલ્પેશભાઈ કુંડલીયાની યાદીમાં જણાવ્યું છે. રાજકોટ શહેરના સામાજિક કાર્યકરોની…
View More રાજકોટ શહેરમાં ભાજપ અને આપના 60થી વધારેે કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા‘તમે શું કર્યું એ શા માટે કહેતાં નથી?…’ સંસદમાં પ્રિયંકા ગાંધીએ ભાજપ પર કર્યા જોરદાર પ્રહારો
આજે લોકસભામાં બંધારણ પર ચર્ચા થઈ રહી છે. કોંગ્રેસ વતી આ ચર્ચામાં ભાગ લઈને પ્રિયંકા ગાંધીએ સંસદમાં પોતાનું પહેલું ભાષણ પણ આપ્યું હતું. તેમણે કહ્યું,…
View More ‘તમે શું કર્યું એ શા માટે કહેતાં નથી?…’ સંસદમાં પ્રિયંકા ગાંધીએ ભાજપ પર કર્યા જોરદાર પ્રહારોઠંડીનું જોર વધતા શાળાનો સમય 9 વાગ્યાનો કરવા માંગ
રાજ્યમા શિયાળાની શરૂૂઆત બાદ છેલ્લા ચાર-પાંચ દિવસથી કડકડતી ઠંડીનુ જોર ખુબ વધ્યું છે આજે જ રાજકોટનુ 9.7 ડિગ્રી જેટલું રેકોર્ડબ્રેક લઘુતમ તાપમાન રહ્યુ છે.ત્યારે જે…
View More ઠંડીનું જોર વધતા શાળાનો સમય 9 વાગ્યાનો કરવા માંગધનખડ પર અવિશ્ર્વાસ: ભાજપનું વિપક્ષો સામે હલ્લાબોલ
ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના સભાપતિ જગદીપ ધનખડ સામે વિરોધપક્ષોએ અવિશ્ર્વાસની દરખાસ્ત ગૃહના સેક્રેટરી- જનરલને સોંપ્યા પછી મામલો ગરમાયો છે. સંસદીય બાબતોમાં પ્રધાન કિરણ રિજિજ્જુ આ મામલે…
View More ધનખડ પર અવિશ્ર્વાસ: ભાજપનું વિપક્ષો સામે હલ્લાબોલ