અદાણી ગ્રૂપ સંબંધિત મુદ્દા પર આજે સંસદમાં ઈન્ડિયા એલાયન્સના ઘણા ઘટક પક્ષોના સાંસદોએ અનોખી રીતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન તેમણે ભાજપના સભ્યોને ત્રિરંગો…
View More અદાણી મુદ્દે કોંગ્રેસનું અનોખું પ્રદર્શન!! રાહુલે રાજનાથ સિંહને ગુલાબ અને ત્રિરંગો આપ્યો, રક્ષા મંત્રીએ સ્વીકારવાની ના પાડી, જુઓ વિડીયોCongress
તમે સંસદ ચાલવા દેતા નથી: ભાજપ, કોંગ્રેસના સામસામા આક્ષેપો
અદાણી મુદ્દે કોંગ્રેસ સહિતના વિપક્ષો તો જ્યોર્જ સોરોસ મુદ્દે ભાજપ આક્રમક: હંગામા બાદ સંસદ સ્થગિત અદાણી અને જ્યોર્જ સોરોસ મામલે ચર્ચાની માંગણી સાથે કોંગ્રેસના નેતૃત્વ…
View More તમે સંસદ ચાલવા દેતા નથી: ભાજપ, કોંગ્રેસના સામસામા આક્ષેપોભાજપના કયા નેતાના બાળકોને વિદેશમાંથી શિષ્યવૃત્તિ મળી? કોંગ્રેસનો વળતો પ્રહાર
ભાજપે આરોપ લગાવ્યો કે સોનિયા ગાંધીની આગેવાની હેઠળના ફાઉન્ડેશન જ્યોર્જ સોરોસ પાસેથી ભંડોળ મેળવે છે, જે કાશ્મીરને અલગ કરવા માંગે છે. આ મુદ્દે બેકફૂટ પર…
View More ભાજપના કયા નેતાના બાળકોને વિદેશમાંથી શિષ્યવૃત્તિ મળી? કોંગ્રેસનો વળતો પ્રહારલાલુ યાદવે પણ કોંગ્રેસનો સાથ છોડ્યો, કહ્યું- ‘મમતા બેનર્જીએ INDIA ગઠબંધનનું નેતૃત્વ કરવું જોઈએ’
ઈન્ડિયા એલાયન્સના નેતૃત્વને લઈને એકબીજા વચ્ચે મતભેદ છે. આ દરમિયાન આરજેડી વડા લાલુ પ્રસાદ યાદવે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને ઈન્ડિયા એલાયન્સનું નેતૃત્વ કરવા માટે…
View More લાલુ યાદવે પણ કોંગ્રેસનો સાથ છોડ્યો, કહ્યું- ‘મમતા બેનર્જીએ INDIA ગઠબંધનનું નેતૃત્વ કરવું જોઈએ’રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવશે કોંગ્રેસ, AAP-સપા અને TMCએ કર્યું સમર્થન
સંસદના શિયાળુ સત્રની બંને ગૃહોની કાર્યવાહી સુચારૂ રીતે ચાલી રહી નથી. વિપક્ષના સાંસદો સ્પીકર પર પક્ષપાતી હોવાનો આરોપ લગાવી રહ્યા છે. પરંતુ હવે સૂત્રોનું કહેવું…
View More રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવશે કોંગ્રેસ, AAP-સપા અને TMCએ કર્યું સમર્થનરાજકોટની પ્રજા પોલીસના બદલે ગુનેગારોના ભરોસે: કોંગ્રેસ
પોલીસ મથકોમાં ફરિયાદોના બદલે અરજીઓ લઇ તપાસમાં ફિંડલા, માત્ર ઉઘરાણામાં જ રસ રાજકોટ શહેરમાં કથળેલી કાયદો-વ્યવસ્થાની સ્થિતી સામે રેલી યોજવાની કોંગ્રેસને મંજૂરી નહીં મળતા આજે…
View More રાજકોટની પ્રજા પોલીસના બદલે ગુનેગારોના ભરોસે: કોંગ્રેસ‘મુન્નાભાઈ MBBS’ બનાવવાનું કારખાનું ચલાવતો ડોક્ટર કોંગ્રેસનો નેતા નીકળ્યો
શહેરમાંથી લોકોના જીવ ખતરામાં મુકનાર એક કે બે નહીં પણ 14 બોગસ ડોક્ટરો ઝડપાયા છે. જોકે, આ મુન્નાભાઈ એમબીબીએસનું કૌભાંડમાં ઝડપાયેલો અને બોગસ ડોક્ટરોની નફેક્ટરીથ…
View More ‘મુન્નાભાઈ MBBS’ બનાવવાનું કારખાનું ચલાવતો ડોક્ટર કોંગ્રેસનો નેતા નીકળ્યોસૂચિત જંત્રી દર સામે વાંધા સૂચનો સ્વીકારવાની મૂદતમાં વધારો કરો
ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા મનહર પટેલે મુખ્યમંત્રીને પત્ર લખી જણાવેલ છે કે, સરકારએ તાજેત્તરમાં સુચિત જંત્રી જાહેર કરેલ અને આ અંગે જાહેર જનતા પાસેથી 30 દિવસની…
View More સૂચિત જંત્રી દર સામે વાંધા સૂચનો સ્વીકારવાની મૂદતમાં વધારો કરોરાજ્યમાં એક વર્ષમાં 20 નકલી અધિકારી ઝડપાયા, હવે નકલી મંત્રાલય શરૂ કરો!
રાજયમાં છેલ્લા કેટલાક સમયથી નકલીની ભરમાર જામી છે ત્યારે રાજકોટ શહેર કોંગ્રેસ સમીતીના અતુલ રાજાણી, વશરામભાઇ સાગઠીયા, જસવંતસિંહ ભટ્ટી, મેઘજીભાઇ રાઠોડ, ધરમ કાંબલીયાએ પત્રકાર પરીષદ…
View More રાજ્યમાં એક વર્ષમાં 20 નકલી અધિકારી ઝડપાયા, હવે નકલી મંત્રાલય શરૂ કરો!અદાણી મામલે સંસદનું કામકાજ રોકવા સામે કોંગ્રેસમાં પણ ઉકળાટ
શિયાળુ સત્ર શરૂૂ થઈ ગયું છે પરંતુ હજુ સુધી કોઈ મુદ્દા પર એક પણ વખત યોગ્ય રીતે ચર્ચા થઈ નથી. કોંગ્રેસ દ્વારા અદાણી વિવાદ સતત…
View More અદાણી મામલે સંસદનું કામકાજ રોકવા સામે કોંગ્રેસમાં પણ ઉકળાટ